1. Home
  2. Tag "Baltal cave"

અમરનાથ યાત્રા : જમ્મુથી બીજા દિવસે પણ સ્થગિત, ફક્ત બાલતાલની ગુફા તરફ જવાની છૂટ

નવી દિલ્હીઃ સતત બીજા દિવસે જમ્મુથી ખીણ સુધીની અમરનાથ યાત્રા સ્થગિત રહી. યાત્રાળુઓને ફક્ત બાલતાલ બેઝ કેમ્પથી જ પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, જે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધ્યક્ષ પણ છે, તેમણે ગુરુવારે યાત્રાળુઓની સંખ્યા 4 લાખને વટાવી જતાં કહ્યું હતું કે, “બાબા અમરનાથ અશક્યને શક્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code