1. Home
  2. Tag "Bangalore"

બેંગ્લોરથી લખનઉ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,ટેકઓફની 10 મિનિટ બાદ જ સમસ્યા સર્જાઈ

દિલ્હી:બેંગ્લોરથી લખનઉ જતી AIX કનેક્ટ ફ્લાઇટનું ટેક-ઓફની 10 મિનિટ પછી શનિવારે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.એર એશિયાના અધિકારીઓએ આ જાણકારી આપી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઈટ I5-2472 શનિવારે સવારે લગભગ 6.45 વાગ્યે ટેકઓફ થઈ હતી અને સવારે 9 વાગ્યે લખનઉમાં લેન્ડ થવાની હતી. જોકે, ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં તેનું લેન્ડિંગ […]

બેંગ્લોરઃ વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને PM મોદીએ લીલી ઝંડી બતાવી હતી

બેંગોલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના દક્ષિણ ભારતના પ્રવાસે છે. દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કેએસઆર રેલવે સ્ટેશન, બેંગલુરુ ખાતે વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. The Chennai-Mysuru Vande Bharat Express will boost connectivity as well as commercial activities. It will also enhance ‘Ease of Living.’ Glad to have […]

બેંગ્લોરમાં હવા ખુબ ખરાબ, 2020માં વાયુ પ્રદુષણથી 12 હજારના મોત

બેંગ્લોરઃ દેશના વિવિધ શહેરોમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બની રહી છે. એક રિપોર્ટ અનુસાર, બેંગલુરુમાં 10 એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો દ્વારા નોંધાયેલ પ્રદૂષણનું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ધોરણો કરતાં વધારે હોવાનું જાણવા મળે છે. ગ્રીનપીસ ‘શું દક્ષિણ ભારતીય શહેરો સલામત હવામાં શ્વાસ લઈ રહ્યાં છે?’ શીર્ષક હેઠળ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો ઠછે. આમ […]

બેંગ્લોરમાં હોસ્પિટલની બેદરકારીઃ દોઢ વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા બે દર્દીઓના મૃતદેહ મળ્યાં

મુંબઈઃ કર્ણાટકના બેંગ્લોરની એક હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ દાઢ વર્ષ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુ પામેલી બે વ્યક્તિઓની લાશ શબઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જે તે વખતે મૃતકોના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવ્યો ન હતો અને તંત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યાંનું જે તે વખતે પરિવારજનોને […]

બેંગ્લોરમાં આધેડની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ યૌન શોષણ કરતા પિતાની દીકરીએ મિત્રોની મદદથી કરી હત્યા

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના બેંગ્લોરમાં એક વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની દીકરીએ મિત્રોની મદદથી કરાવી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં મૃતક દીકરીનું યોન શોષણ કરતો હોવાથી કંટાળીને પીડિતાએ મિત્રોની મતતથી પોતાના પિતાની જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગ્લોરમાં એક […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટથી ગોવા, બેંગ્લોર, દિલ્હીની ફ્લાઈટ્સ શરૂ થશે

રાજકોટઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકોએ પર્યટન સ્થળોએ જવા માટે હોટલો, ટ્રેનો, અને ફ્લાઈટ્સના બુકિંગ કરાવી રહ્યા છે. ત્યારે એ૨લાઈન્સ કંપનીઓએ સૌરાષ્ટ્રના હવાઈ મુસાફરોનાં ઘસારાને ધ્યાને લઈ નવેમ્બ૨ માસના શેડયુલમાં ફે૨ફા૨ ર્ક્યો છે. જેમાં સ્પાઈસ જેટ સેવામાં કાપ મુકી ૨હી છે તો ઈન્ડિગો અને એ૨ ઈન્ડિયાની સેવામાં વધારો કરાયો છે. […]

કર્ણાટકની ફૂડ ફેકટરીમાં બોઈલર ફાટતા બે શ્રમજીવીના મોત, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

મુંબઈઃ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં ફૂડ ફેકટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગાલુરૂમાં મગદી માર્ગ સ્થિત એક ફૂડ ફેક્ટરીમાં બપોરના સમયે કર્મચારીઓ કામ કરી રહ્યાં હતા. દરમિયાન ફેક્ટરીના […]

બેંગ્લોર શહેરમાં 11 દિવસમાં 543 બાળકો કોરોનાથી સંક્રમિત, આરોગ્ય વિભાગ કામે લાગ્યું

543 બાળકો કોરોનાથી સંક્રમિત આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું લોકોએ સતર્ક રહેવું જરૂરી બેંગ્લોર: કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં શહેરમાં છેલ્લા 11 દિવસમાં 0 થી 18 વર્ષના 500થી વધારે બાળકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. જો વાત કરવામાં આવે કોરોનાવાયરસના સંક્રમણની તો કેટલાક લોકોએ એવુ માની લીધુ છે કે કોરોનાવાયરસની ત્રીજી લહેરથી હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, […]

રાજકોટ યાર્ડમાં સિમલાથી ફલાવર, બેંગ્લોરથી ટમેટા અને એમપીથી મરચાની આવક શરૂ

રાજકોટઃ રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઊ ગઈ છે. ત્યારે ખેડૂતો વાવણીના કાર્યમાં વ્યસ્ત બનતા સ્થાનિક ગ્રામ્ય આવકોમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં સ્થાનિક આવકો ઘટવા લાગી છે અને ચોમાસાના પ્રારંભે ધીમીગતિએ આંતરરાજ્ય આવકો શરૂ થઈ ગઈ છે. માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોના જણાવ્યા મુજબ હાલમાં સિમલાથી ફલાવર અને બેંગ્લોર તેમજ નાસિકથી […]

બંગલુરુમાં દેશનું પ્રથમ એસી રેલ્વે ટર્મિનલ ટૂંક સમયમાં થશે શરુ- અનેક સુવિધાઓથી હશે સજ્જ

દેશનું પ્રથમ વાતાનુકૂલિત ટર્મિનલ બેંગલુરુમાં શરુ થશે અનેક સુવિધાઓથી હશે સજ્જ બેંગલુરુઃ- બેંગ્લુરુમાં દેશનું પહેલું કેન્દ્રિય વાતાનુકુલિત રેલ્વે ટર્મિનલનું કાર્ય હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરૈયાના નામથી બનનારું આપણા દેશનું પ્રથમ એસી રેલ્વે ટર્મિનલ ટૂંક સમયમાં બેંગલુરુમાં કાર્યરત થઈ જશે. આ રેલ્વે સ્ટેશન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ટર્મિનલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code