1. Home
  2. Tag "Bangladesh Hindu Genocide news"

જુઓ VIDEO: કાશ્મીરી હિન્દુ પંડિત નરસંહાર દિવસ: ૧૯૯૦ના તે ભયાનક પલાયનની ૩૬મી વરસી

નવી દિલ્હી/જમ્મુ: Kashmiri Hindu Pandit Genocide Day આજે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કાશ્મીરી હિન્દુ પંડિતોના નરસંહાર અને સામુદાયિક પલાયનને ૩૬ વર્ષ પૂર્ણ થયા છે. સ્થાનિક ઇસ્લામવાદીઓએ હિંસા અને ભયનો માહોલ ઊભો કરતાં ૧૯૯૦ના આજના દિવસે કાશ્મીર ખીણમાંથી લાખો હિન્દુઓને પોતાનું ઘરબાર છોડીને રાતોરાત નીકળી જવાની ફરજ પડી હતી. દર વર્ષે આ દિવસને કાશ્મીરી પંડિતો ‘નરસંહાર […]

બાંગ્લાદેશમાં હિંદુ યુવકને જીવતો સળગાવવાની ઘટનાથી જાહ્નવી કપૂર લાલઘૂમ

મુંબઈ, 26 ડિસેમ્બર 2025 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોએ ફરી એકવાર સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. મયમનસિંઘમાં 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસની ભીડ દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યા અને ત્યારબાદ તેને જીવતો સળગાવી દેવાની ઘટના પર બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. જાહ્નવીએ આ ઘટનાને ‘નરસંહાર’ ગણાવી સોશિયલ મીડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code