1. Home
  2. Tag "bangladesh"

ભારતીય સિરીઝ પહેલા બાંગ્લાદેશને મોટો ફટકો,કેપ્ટન તમીમ ઈકબાલ સહિત બે સ્ટાર ખેલાડી આઉટ

મુંબઈ:ન્યુઝીલેન્ડ બાદ હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસે પહોંચી છે.અહીં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વન-ડે મેચોની સિરીઝ રમાવાની છે.આ પછી બે ટેસ્ટ મેચો રમાવાની છે. પરંતુ આ પહેલા બાંગ્લાદેશ ટીમ અને તેના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. યજમાન ટીમનો કેપ્ટન તમીમ ઈકબાલ ઈજાના કારણે સિરીઝમાંથી બહાર છે. જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર તસ્કીન […]

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામે ડિસેમ્બરમાં રમશે વન-ડે અને ટેસ્ટ સિરીઝ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં બાંગ્લાદેશની ટીમ સાથે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ માટે ટીમ ઈન્ડિયા 1લી ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ જવા રવાના થશે. દરમિયાન બીસીસીઆઈએ તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ તથા પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ ઉપસ્થિત રહેશે. બીસીસીઆઈના […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]

જળવાયુ પરિવર્તનની સૌથી વધારે અસર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશને થશે

નવી દિલ્હીઃ 1850થી 1900 દરમિયાન જે તાપમાન હતું તે હવે 1.15 ડિગ્રી સેલ્સિયસ બધી ગયું છે. એટલે કે ગ્લોબલ મીની ટેમ ટેમ્પરેચરમાં વધારો થયો છે. જેના પરિણઆમે વર્ષ 2015થી 2022ના સમયગાળામાં સૌથી વધારે ગરમી પડી હતી. વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠનના એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તન અને […]

ICC ટી-20 વર્લ્ડકપઃ કોહલી ઉપર ફેક થ્રોનો બાંગ્લાદેશના ખેલાડીએ કર્યો આક્ષેપ

નવી દિલ્હીઃ ICC ટી-20 વર્લ્ડકપની સુપર-12માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને પાંચ રનથી પરાજય આપીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી દીધું છે. રસાકસી ભરી આ મેચમાં પરાજય બાદ બાંગ્લાદેશના વિકેટ કિપર નુરુલ હસનએ વિરાટ કોહલી ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો. બાંગ્લાદેશના વિકેટકિપર નુરુલ હસનએ કહ્યું હતું કે, મેચ દરમિયાન વિરાટ કોહતીએ […]

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો […]

ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે 3 વન-ડે અને બે ટેસ્ટ મેચ રમશે

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા આવતા વર્ષે બાંગ્લાદેશના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ 1 ડિસેમ્બરે બાંગ્લાદેશ પહોંચશે અને પ્રવાસની શરૂઆત 4 ડિસેમ્બરે રમાનારી પ્રથમ વનડેથી થશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ટૂર શેડ્યૂલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઢાકા […]

ચક્રવાત સિતરંગ 110 કિમીના જોરદાર પવન સાથે બાંગ્લાદેશ પહોંચશે,પશ્ચિમ બંગાળમાં એલર્ટ જારી

કલકતા:સિતરંગ ચક્રવાત મંગળવારે સવારે બાંગ્લાદેશમાં પ્રવેશ કરી શકે છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.હવામાન વિભાગે કહ્યું કે,આંદામાન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. અનુમાન છે કે આ વાવાઝોડું 25 ઓક્ટોબરે બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કરશે.તેની સાથે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે. એક અનુમાન […]

DefExpo 2022 : સંરક્ષણ સચિવે બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનના પ્રતિનિધિમંડળો સાથે દ્વિપક્ષીય બેઠકો કરી

અમદાવાદઃ સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમારે ગાંધીનગરમાં 12મા ડિફએક્સપો દરમિયાન બાંગ્લાદેશ અને કઝાકિસ્તાનના પ્રતિનિધિમંડળો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. સંરક્ષણ સચિવે બાંગ્લાદેશના સશસ્ત્ર દળો વિભાગના પ્રિન્સિપલ સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ વાકર-ઉઝ-ઝમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. તેઓએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા મુખ્ય દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મુદ્દાઓની સમીક્ષા કરી અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધારવાના માર્ગોની […]

બાંગ્લાદેશના પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ યુવા બાબતોનો વિભાગ 12 થી 19 ઓક્ટોબર 2022 દરમિયાન ભારતમાં બાંગ્લાદેશના 100 સભ્યોના યુવા પ્રતિનિધિમંડળની યજમાની કરી રહ્યું હતી. છેલ્લા દિવસે, યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે બાંગ્લાદેશથી નવી દિલ્હી આવેલા યુવા પ્રતિનિધિ મંડળના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી સાથેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code