1. Home
  2. Tag "bangladesh"

હવે બાંગ્લાદેશના સબમરીન બેઝ પર ચીનની નજર,ભારતને દરિયાઈ માર્ગે ઘેરવાના પ્રયાસમાં ડ્રેગન

હવે બાંગ્લાદેશના સબમરીન બેઝ પર ચીનની નજર ભારતને દરિયાઈ માર્ગે ઘેરવાના પ્રયાસમાં ડ્રેગન ચીનના નિષ્ણાતો આવતા મહીને જશે સબમરીન બેઝ પર દિલ્હી:પાકિસ્તાન બાદ હવે ચીને ભારતના અન્ય પડોશી દેશ બાંગ્લાદેશને પણ પોતાની જાળમાં ફસાવી દીધું છે. ઈન્ડિયન ઈન્ટેલિજન્સ દ્વારા મળેલા ઈનપુટ અનુસાર ચીન બાંગ્લાદેશના શેખ હસીના સબમરીન બેઝને ડેવલપ કરી રહ્યું છે, જેનો ઉપયોગ તે […]

બાંગલાદેશઃ નદીમાં સવાર 3 માળની બોટમાં આગની ઘટનામાં 40 લોકોના મોતની પૃષ્ટિ

બાંગલા દેશની નદીમાં 3 માળની હોડીમાં આગ 35થી વધુ લોકોના મોતના સમાચાર   દિલ્હીઃ-  બાંગ્લાદેશમાં  ગઈ કાલે શુક્રવારે બપોરે એક મોટી ઘટના બની છે ,મળતી માહિતી પ્રમાણે વિતેલી બપોરના અંદાજે 3 વાગ્યે આસપાસ સુગંધા નદીમાં 3 માળની બોટમાં ભયાનક આગ લાગી હતી આ આગ એટલી ભયાનક હતી કે તેમાં સવારે 40 લોકોએ પોતાના જીવ ગુમાવાનો […]

બાંગ્લાદેશમાં વિજય દિવસ પર પરેડ યોજાઇ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ‘ગેસ્ટ ઑફ ઓનર’ તરીકે સામેલ થયા

71ના યુદ્વની સુવર્ણ જયંતિ બાંગ્લાદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ કોવિંદ તેઓ ગેસ્ટ ઑફ ઑનર તરીકે સામેલ થયા છે નવી દિલ્હી: આજે સ્વર્ણિમ વિજય દિવસની ભારતમાં ઉજવણી થઇ રહી છે. આજના દિવસે જ 1971ના વર્ષમાં ભારતે પાકિસ્તાન પર વિજય હાંસલ કર્યો હતો અને ત્યારથી વિજય દિવસની ઉજવણી થાય છે અને આ જ દિવસે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું છે. આ […]

કચ્છ સરહદ મારફતે પાકિસ્તાનમાં જવાનો પ્રયાસ કરતો બાંગ્લાદેશી કિશોર ઝડપાયો

અમદાવાદઃ કચ્છની લખપત સરહદ ઉપરથી બીએસએફના જવાનોએ 17 વર્ષિય કિશોરને ઝડપી લીધો હતો. આ કિશોર ત્રિપુરાથી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હતી. તેમજ કચ્છ સરહદેથી પાકિસ્તન જવા માંગતો હતો. જો કે, તે પહેલા જ સુરક્ષા જવાનોએ તેને ઝડપી લઈને પૂછપરછ આરંભી છે. પ્રાથમિક માહિતી અનુસાર બાંગ્લાદેશનો 17 વર્ષિય મહંમદ નામનો કિશોર ત્રિપુરાની સરહદથી ભારતમાં ઘુસણખોરી કરી […]

બાંગ્લાદેશઃ શરણાર્થી રોહિંગ્યાઓને નજીકના ટાપુ ઉપર મોકલવામાં આવશે

દિલ્હીઃ બાંગ્લાદેશે સેંકડો રોહિંગ્યા શરણાર્થીઓને બંગાળની ખાડીના એક ટાપુ પર મોકલવાનું શરૂ કર્યું છે. માનવાધિકાર સંગઠનોએ સમુદ્રમાં ટાપુ ડુબી જવાનો ભય વ્યક્ત કરીને હાલની પરિસ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મ્યાનમાં ઓગસ્ટ 2017માં હિંસા અને અત્યાચારની પરિસ્થિતિ બાદ રોહિંગ્યા મુસ્લિમ સમુદાયના લાખો લોકોએ હિજરત કરી છે. જે પૈકી 11 લાખ રોહિંગ્યા સમુદાયના નાગરિકોએ બાંગ્લાદેશમાં આશરો […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓની ઘટના, ઈસ્કોન દ્વારા વિશ્વના 150 દેશોમાં પ્રદર્શન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલો વિશ્વના દેશોમાં બન્યો ચર્ચાનો મુદ્દો હિન્દુઓએ અન્ય દેશોમાં પોતાનો વિરોધ નોંધાવ્યો દિલ્હી :બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલાઓ સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય બન્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ સલામત નથી તેના અનેક પ્રકારના પુરાવાઓ મળ્યા છે. આવામાં છેલ્લા કેટલાક દિવસોમાં હિન્દુઓને નિશાન બનાવીને બાંગ્લાદેશના હિન્દુ વિરોધી તત્વો હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. હવે […]

બાંગ્લાદેશના રોહિંગ્યા કેમ્પમાં અંધાધૂંધ ગોળીબાર, 7 લોકોનાં મોત

બાંગ્લાદેશના રોહિંગ્યા શરણાર્થી કેમ્પમાં ગોળીબાર આ અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકોનાં મોત સવારે લગભગ 4 વાગે ઉખિયામાં અજ્ઞાત લોકોએ કેમ્પ નંબર 18નાં બ્લોક એચ 52માં મદેરસામાં હુમલો નવી દિલ્હી: બાંગ્લાદેશના રોહિંગ્યાના શરણાર્થી કેમ્પમાં ગોળીબારની ઘટના ઘટી છે. આ ગોળીબારમાં 7 લોકોના મોતના સમાચાર છે. AFPએ બાંગ્લાદેશ પોલીસના હવાલાથી આ જાણકારી આપી છે. એવું માનવામાં આવી રહ્યું […]

બાંગ્લાદેશઃ હિન્દુ સંગઠનોના એકાઉન્ટ સસ્પેન્ડ કરવાના ટ્વીટરના નિર્ણયથી ધર્મગુરુઓમાં નારાજગી

દિલ્હીઃ બાંગ્લાદેશમાં નવરાત્રિ પર્વ દરમિયાન થયેલી હિંસાને પગલે હિન્દુઓમાં રોષ ફેલાયો છે. બાંગ્લાદેશમાં હિન્દુ અને મંદિરો ઉપર થયેલા હુમલાના બનાવો વધતા હિન્દુ ધર્મ ગુરુઓમાં પણ રોષ ફેલાયો છે. તેમજ ઈસ્કોન અને કેટલાક હિન્દુ સંગઠનોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવાજ ઉઠાવ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાની તસ્વીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના […]

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર મુશ્કેલીઓ આવે તેવુ સરકાર નથી ઈચ્છતીઃ શેખ હસીના

દિલ્હીઃ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં દેશમાં લઘુમતીઓ સામે થયેલી હિંસાને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાએ કહ્યું કે, આવી ઘટનાઓને અંજામ આપવાનાઓને ઝડપથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. અમે એવુ નથી ઈચ્છતા કે એવી કોઈ ઘટના બને જેથી હિન્દુઓને મુશ્કેલી થાય. બાંગ્લાદેશના પ્રધાનમત્રી શેખ હસીનાએ ગૃહમંત્રીને ધર્મના નામે હિંસા ભડકાવનારાઓ સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code