1. Home
  2. Tag "bangladesh"

દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ દુબઈમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે સાડા દશ વાગ્યે શરૂ થશે. અગાઉ ગઈકાલે શારજાહમાં રમાયેલી સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. 67 રન બનાવનાર વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દુબઈમાં રમાયેલી અન્ય એક સેમીફાઈનલમાં […]

હિન્દુઓ વિરુદ્ધ થતી હિંસાને મામલે બાંગ્લાદેશ જશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી

નવી દિલ્હીઃ ભારત સરકારે પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ સામે ચાલી રહેલી હિંસાની ઘટનાઓને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. રાજધાની ઢાકા સહિત બાંગ્લાદેશના અલગ અલગ ભાગોમાં હિંદુ ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલા અને બિનજરૂરી અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીની ઢાકાની સૂચિત મુલાકાતથી ત્યાંની સ્થિતિ સુધરવાની […]

બાંગ્લાદેશે તુર્કી પાસેથી કિલર ડ્રોન ખરીદ્યા, ભારતીય સરહદની નજીક લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની કવાયત

ભારત સામે બાંગ્લાદેશે વધુ એક મોરચો ખોલવાનો પ્રયાસ બાંગ્લાદેશે તુર્કિયે પાસેથી 10 બાયરાક્તર ટીબી-2 કિલર ડ્રોન ખરીદ્યા નવી દિલ્હીઃ રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા અત્યાચાર વધી રહ્યાં છે. દરમિયાન બાંગ્લાદેશ સરકારે ભારત સામે નવો મોરચો ખોલ્યો છે. બાંગ્લાદેશ ભારતીય સરહદ નજીક સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. ઉત્તર બંગાળમાં ચિકન નેકની […]

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર મુદ્દે વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે. શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મુહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 1975માં તેમના પિતા […]

બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય […]

બાંગ્લાદેશમાં ત્રિરંગાના અપમાન પર રોષ, કોલકાતાની હોસ્પિટલમાં પડોશી દેશના દર્દીઓની સારવાર નહીં થાય

ભારતની સાથે સાથે માનવાધિકાર સંગઠનો પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલે બાંગ્લાદેશમાં ટોળા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ સળગાવવાની કથિત ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ હોસ્પિટલે કહ્યું છે કે તે પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશી દર્દીઓની સારવાર પણ […]

‘બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર પર આખું વિશ્વ કેમ મૌન છેઃ ભૂતપૂર્વ USCIRF ચીફ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને ભારતમાં ભારે રોષ છે. નવાઈની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં માનવાધિકારના ધ્વજવાહક એવા અમેરિકાએ હજુ સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા માટેની ટોચની સંસ્થાના ભૂતપૂર્વ વડાએ પોતે આ અંગે પોતાની જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એમ પણ […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, ત્રણ મંદિરોમાં તોડફોડ

ઢાકાઃ બાંગ્લાદેશમાં બળવો થયો ત્યારથી હિંદુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે. તાજેતરમાં, ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી ચટ્ટોગામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઈસ્કોનના મુખ્ય પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત અને દુનિયાભરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની ચર્ચા થવા લાગી છે. દરમિયાન સૂત્રોચ્ચાર કરતા ધર્મઝૂનૂની ટોળાએ બાંગ્લાદેશના ચટ્ટોગામમાં ત્રણ […]

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code