1. Home
  2. Tag "bangladesh"

અમેરિકાએ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકન કોંગ્રેસમેન બ્રાડ શેરમેને એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશની વચગાળાની સરકારને હિંદુ લઘુમતીઓનું રક્ષણ કરવા જણાવ્યું હતું. શર્મને બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદ અને સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર માટેના હાઈ કમિશનર વોલ્કર તુર્ક પાસેથી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે તપાસની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા બ્રેડ શેરમેને વર્તમાન યુએસ પ્રશાસનને હિંદુ સમુદાય સામેની […]

શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર મુદ્દે વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પદભ્રષ્ટ પ્રધાનમંત્રી શેખ હસીનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર માટે દેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસની નિંદા કરી છે. શેખ હસીનાએ ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધનમાં મુહમ્મદ યુનુસ પર નરસંહાર કરવાનો અને હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 1975માં તેમના પિતા […]

બાંગ્લાદેશઃ ચિન્મયદાસને હજુ એક મહિનો જેલમાં રહેવુ પડશે, જામીન અરજીની સુનાવણી ટળી

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની જામીન અરજી પર સુનાવણી મંગળવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ કેસમાં ચિન્મય દાસ વતી દલીલ કરવા માટે ચિત્તાગોંગ કોર્ટમાં કોઈ વકીલ હાજર નહોતો રહ્યો. આ પછી કોર્ટે કેસની સુનાવણી સ્થગિત કરી દીધી હતી. આમ ચિન્મયદાસજીને હાલની સ્થિતિએ કોઈ રાહત મળી નથી. દરમિયાન, ઈસ્કોને કહ્યું છે કે તાજેતરમાં ચિન્મય […]

બાંગ્લાદેશમાં ત્રિરંગાના અપમાન પર રોષ, કોલકાતાની હોસ્પિટલમાં પડોશી દેશના દર્દીઓની સારવાર નહીં થાય

ભારતની સાથે સાથે માનવાધિકાર સંગઠનો પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલે બાંગ્લાદેશમાં ટોળા દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજ સળગાવવાની કથિત ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ હોસ્પિટલે કહ્યું છે કે તે પાડોશી દેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશી દર્દીઓની સારવાર પણ […]

‘બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર પર આખું વિશ્વ કેમ મૌન છેઃ ભૂતપૂર્વ USCIRF ચીફ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને ભારતમાં ભારે રોષ છે. નવાઈની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં માનવાધિકારના ધ્વજવાહક એવા અમેરિકાએ હજુ સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. અમેરિકામાં ધાર્મિક સ્વતંત્રતા માટેની ટોચની સંસ્થાના ભૂતપૂર્વ વડાએ પોતે આ અંગે પોતાની જ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એમ પણ […]

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર યથાવત, ત્રણ મંદિરોમાં તોડફોડ

ઢાકાઃ બાંગ્લાદેશમાં બળવો થયો ત્યારથી હિંદુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે. તાજેતરમાં, ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારથી ચટ્ટોગામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઈસ્કોનના મુખ્ય પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ ભારત અને દુનિયાભરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારની ચર્ચા થવા લાગી છે. દરમિયાન સૂત્રોચ્ચાર કરતા ધર્મઝૂનૂની ટોળાએ બાંગ્લાદેશના ચટ્ટોગામમાં ત્રણ […]

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના […]

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વચગાળાની યુનુસ સરકારે ખરીદેલા હથિયારોનો જથ્થો પાકિસ્તાને પહોંચાડ્યો

ઢાકાઃ અશાંતિ અને હિંસાની સમસ્યાનો સામનો કરી રહેલા બાંગ્લાદેશે પાકિસ્તાન પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદ્યા છે. લગભગ 52 વર્ષ બાદ પાકિસ્તાન હથિયારોનો જથ્થો લઈને એક જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું છે. ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બચાવેલી તિજોરીનો ઉપયોગ શસ્ત્રો ખરીદવા માટે કરવામાં આવ્યો છે. પરંતુ બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હથિયારોની ખરીદીમાં દલાલીને લઈને શંકાના દાયરામાં […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

બાંગ્લાદેશઃ ઇસ્કોન ધર્મગુરુ ચિન્મય પ્રભુને કોર્ટમાંથી ન મળી રાહત

ઢાકાઃ દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા બાંગ્લાદેશી હિન્દુ સંત ચિન્મય પ્રભુની જામીન અરજી બાંગ્લાદેશની કોર્ટ ફગાવી દીધી છે. બાંગ્લાદેશ પોલીસે ચિન્મય દાસના રિમાન્ડ માંગ્યા નથી. તેથી તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે તેઓને જેલમાં તમામ ધાર્મિક લાભો આપવામાં આવે. મહત્વનું છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code