ભારતે UAPA હેઠળ આતંકવાદી જાહેર કરેલ અને કાશ્મીરના આતંક ફેલાવનાર સૌથી મોટો આતંકવાદી બશીર અહેમદ પાકિસ્તાનમાં ઠાર
આતંકવાદી બશીર અહેમદ પાકિસ્તાનમાં ઠાર ભારતે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો દિલ્હીઃ- આતંકવાદ સામે ભારત સતત લાલ આંખ કરી રહ્યું છે ત્યારે હવે પાકિસ્તાનમાં ભારત દ્રારા આતંકી જાહેર કરાયેલ આતંકીને ઠાર કરવામાં આવ્યો છે વિગત અનુસાર હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સભ્ય અને નંબર ત્રણ કમાન્ડર ઈમ્તિયાઝ આલમ ઉર્ફે બશીર અહમદ પીરની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી […]