1. Home
  2. Tag "bcci"

ટી-20 વિશ્વકપ વિજેતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મુલાકાત

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ જીતીને બાર્બાડોસથી દિલ્હી પરત ફરેલી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળ્યું હતું કે, કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાટ કોહલી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત અને કોચ રાહુલ દ્રવિડ સહિત તમામ 15 ખેલાડીઓ PM મોદીને તેમના નિવાસસ્થાને […]

ટી20 વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાનું આગમન, એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પ્રશંસકોએ કર્યું અભિવાદન

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ તમામ ભારતીય પ્રશંસકો વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પછી, […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 1લી માર્ચે લાહોરમાં મેચની શકયતા, BCCIએ નથી આપી મંજુરી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ અનામત દિવસ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ માટે વિન્ડો શોધવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આવતા વર્ષે 1 માર્ચે લાહોરમાં કટ્ટર હરીફ ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની ટીમની મહત્વપૂર્ણ મેચ ફિક્સ કરી દીધી […]

ODI વિશ્વકપની ફાઈનલમાં પરાજય બાદ દ્રવિડને આવેલા એક ફોન કોલે ટીમ ઈન્ડિયાનું કિસ્મત બદલ્યું

નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતના ચાર દિગ્ગજ ખેલાડીઓએ ટીમ છોડી દીધી હતી. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી, ત્યારે રાહુલ દ્રવિડનો કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થયો છે. હવે દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 19 નવેમ્બર 2023ના રોજ ઓડીઆઈ વર્લ્ડ કપની ફાઇનલમાં […]

શ્રીલંકા સિરીઝ પહેલા જ મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા સાથે જોડાશેઃ જય શાહ

નવી દિલ્હીઃ ભારતી ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થયો છે. ભારતીય ખેલાડીઓએ ખિતાબ જીત્યા બાદ પોતાના કોચને યાદગાર વિદાય આપી હતી. હવે ટીમ ઈન્ડિયાના કોચ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે નવા ચીફની નિમણૂકને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. […]

T20 વિશ્વકપઃ ભારત સામેની હાર માટે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે બેસ્ટમેનોને જવાબદાર ગણાવ્યાં

T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ભારતીય ટીમે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજી હાર બાદ પાકિસ્તાનના સુકાની બાબર આઝમએ જણાવ્યું હતું કે, સતત વિકેટ ગુમાવવાને કારણે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ […]

ટીમ ઈન્ડિયા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર હજુ ભૂલી નથી, ફરી છલકાયું દર્દ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી […]

T20 વર્લ્ડ કપ: પ્રેક્ટિસ મેચથી શરૂ થશે ભારતનું અભિયાન, જાણો ભારતનું શેડ્યૂલ

ICC T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં ક્રિકેટપ્રેમીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડીઝ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 1 જૂનથી શરૂ થશે, જેમાં ડેલાસ, ટેક્સાસમાં ઓપનિંગ મેચમાં યજમાન અમેરિકા કેનેડા સામે ટકરાશે. ભારતનું અભિયાન 1 જૂન, શનિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની […]

IPL 2024: 10 સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન, ક્યુરેટરને રૂ. 25 લાખ આપવામાં આવશે, BCCIની જાહેરાત

મુંબઈઃ IPL-2024ની સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિજેતા બની છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR)એ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટમાં તેમનું કોલકત્તા નાઈટ રાઈડર્સે ત્રીજું ટાઇટલ જીત્યું હતું. આ સિઝનને સફળ બનાવવા માટે ખેલાડીઓથી લઈને તમામ અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ […]

BCCI : પુરૂષ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવાઈ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027ના રોજ, સમાપ્ત થશે. વન ડે વર્લ્ડ કપનું આયોજન 2027માં જ થવાનું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત ઘરની ધરતી પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code