1. Home
  2. Tag "bcci"

શ્રીલંકા સિરીઝ પહેલા જ મુખ્ય કોચ ટીમ ઈન્ડિયા સાથે જોડાશેઃ જય શાહ

નવી દિલ્હીઃ ભારતી ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 સાથે સમાપ્ત થયો છે. ભારતીય ખેલાડીઓએ ખિતાબ જીત્યા બાદ પોતાના કોચને યાદગાર વિદાય આપી હતી. હવે ટીમ ઈન્ડિયાના કોચ કોણ હશે તે અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે નવા ચીફની નિમણૂકને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. […]

T20 વિશ્વકપઃ ભારત સામેની હાર માટે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે બેસ્ટમેનોને જવાબદાર ગણાવ્યાં

T20 વર્લ્ડ કપ 2024માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગના કારણે ભારતીય ટીમે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં સતત બીજી હાર બાદ પાકિસ્તાનના સુકાની બાબર આઝમએ જણાવ્યું હતું કે, સતત વિકેટ ગુમાવવાને કારણે તેની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ […]

ટીમ ઈન્ડિયા 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં હાર હજુ ભૂલી નથી, ફરી છલકાયું દર્દ

નવી દિલ્હીઃ રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હારી ગઈ હતી. આ હારને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ ચાહકો હજુ પણ તેને ભૂલી શક્યા નથી. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી. હવે રોહિત શર્માએ ફરી […]

T20 વર્લ્ડ કપ: પ્રેક્ટિસ મેચથી શરૂ થશે ભારતનું અભિયાન, જાણો ભારતનું શેડ્યૂલ

ICC T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં ક્રિકેટપ્રેમીઓ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડીઝ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 1 જૂનથી શરૂ થશે, જેમાં ડેલાસ, ટેક્સાસમાં ઓપનિંગ મેચમાં યજમાન અમેરિકા કેનેડા સામે ટકરાશે. ભારતનું અભિયાન 1 જૂન, શનિવારે ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામેની […]

IPL 2024: 10 સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન, ક્યુરેટરને રૂ. 25 લાખ આપવામાં આવશે, BCCIની જાહેરાત

મુંબઈઃ IPL-2024ની સીઝન પૂર્ણ થઈ ગઈ છે અને આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વિજેતા બની છે. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR)એ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 8 વિકેટથી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ટુર્નામેન્ટમાં તેમનું કોલકત્તા નાઈટ રાઈડર્સે ત્રીજું ટાઇટલ જીત્યું હતું. આ સિઝનને સફળ બનાવવા માટે ખેલાડીઓથી લઈને તમામ અધિકારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ […]

BCCI : પુરૂષ ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ મંગાવાઈ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027ના રોજ, સમાપ્ત થશે. વન ડે વર્લ્ડ કપનું આયોજન 2027માં જ થવાનું છે. ગયા વર્ષે નવેમ્બરમાં ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારત ઘરની ધરતી પર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ […]

IPL 2024: RRના કેપ્ટન સંજુ સેમસનને એમ્પાયર સામે દલીલ કરવી ભારે પડી

નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની મેચ મંગળવારે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાનનો પરાજય થયો હતો. જો કે, મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનના કેચ આઉટને લઈને વિવાદ થયો હતો. દરમિયાન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને અમ્પાયરો સાથે દલીલ કરવી ભારે પડી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના પર ભારે દંડ ફટકાર્યો છે. સેમસનને […]

રિંકુ સિંહ અને કે.એલ.રાહુલની પસંદગી નહીં કરવા મામલે શું કહ્યું અજીત અગરકરે, જાણો…

નવી દિલ્હીઃ ટી20 વિશ્વ કપ માટે બીસીસીઆઈએ 30મી એપ્રિલના રોજ ટીમની જાહેરાત કરી હતી. ટીમમાં કે.એલ.રાહુલને સ્થાન આપવામાં આવ્યું નથી. જ્યારે રિંકુ સિંહને  રિઝર્વ રાખવામાં આવ્યો છે. દરમિયાન કેએલ રાહુલને ટીમમાં સ્થાન નહીં આપવા બાબતે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે જણાવ્યું હતું કે, કેએલ રાહુલ સારો ખેલાડી છે પરંતુ મને લાગે છે કે, પંત અને સંજુ […]

T20 વિશ્વકપઃ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન

મુંબઈઃ આગામી ટી20 વર્લ્ડકપને લઈને ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટનશીવમાં ટીમ ઈન્ડિયા રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનશીપ કરતા જોવા મળશે. ટીમમાં બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને સંજૂ સેમસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કે.એસ.રાહુલને ટીમની બહાર કરવામાં આવ્યો છે. ટી20 વિશ્વકપની શરૂઆત જૂન મહિનામાં વેસ્ટઈન્ડિઝ-અમેરિકાના આયોજન હેઠળ […]

T20 વર્લ્ડકપને લઈને ટીમની પસંદગી મામલે અજીત અગરકર અને રોહિત શર્મા વચ્ચે બેઠક મળશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને સુકાની રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટેની સંભવિત 15-સભ્ય ટીમને લઈને દિલ્હીમાં અનૌપચારિક બેઠક યોજે તેવી શક્યતા છે. વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે છે. રિપોર્ટ જણાવ્યા અનુસાર, અગરકર શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code