ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય રોહિત અને કોહલીનો જ હતોઃ બીસીસીઆઈ
લોર્ડ્સમાં ભારતીય ટીમની હાર બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મદન લાલ સહિત કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ કોહલીને નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવા કહ્યું છે. ઘણા મીડિયા અહેવાલોમાં, ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી રોહિત અને વિરાટ પર બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ તરફથી ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનું દબાણ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, હવે બોર્ડના […]


