એલઓસી ઉપર પાકિસ્તાનનો સતત ગોળીબાર, ભારતીય સેના આપી રહ્યું છે જડબાતોડ જવાબ
નવી દિલ્હીઃ આતંકવાદના હુમલાથી ગભરાયેલું પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. 27-28 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો. કોઈપણ ઉશ્કેરણી વિના, પાકિસ્તાની સેનાએ હવે કુપવાડા અને પૂંછના સરહદી વિસ્તારોમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જવાબ આપીને ગોળીબાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે […]