1. Home
  2. Tag "Beginning"

પ્રયાગરાજના સંગમ ખાતે માઘ મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે 4 વાગ્યા સુધીમાં 21 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.  મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે 20 બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં […]

પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

લખનૌ 03 જાન્યુઆરી 2026: ભક્તો વહેલી સવારે સંગમ કિનારે પહોંચવા લાગ્યા હતા, જ્યાં તેમણે આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરવા માટે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મેળા વિસ્તારમાં પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં વહીવટીતંત્ર સતર્ક રહ્યું હતું. માઘ મેળો 3 જાન્યુઆરીથી શરૂ થાયો છે અને 15 ફેબ્રુઆરી, […]

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુરઃ પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેઓ આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત માટે આતુર છે. એક કાર્યક્ર્મમાં બોલતા, રાષ્ટ્રપતિ પુતિને ભારતમાં રશિયાના વિશ્વાસને પુનઃપુષ્ટિ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમજદાર નેતા તરીકે વર્ણવ્યા.રાષ્ટ્રપતિ પુતિને અસરકારક, પરસ્પર ફાયદાકારક વેપાર સંબંધો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે હવે વધુ તકો ખોલવા માટે મુખ્ય […]

ગુજરાતઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં

ગાંધીનગરઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતી તા.21-08-2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા […]

ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એવા પવિત્ર ચાતુર્માસનો આજથી થયો પ્રારંભ,

ચાતુર્માસ દરમિયાન મોટા તહેવારો આવશે, ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે, ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે અમદાવાદઃ આજથી પવિત્ર ચાતુર્માસ થયો છે. સનાતન ધર્મમાં ચાતુર્માસનું મહાત્મ્ય સવિશેષ છે. ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઊજવવામાં આવે છે. […]

5 વર્ષ બાદ સિક્કિમમાં કૈલાસ માનસરોવર યાત્રાનો આરંભ

નવી દિલ્હીઃ કૈલાશ માનસરોવર યાત્રાનો આજથી સિક્કિમથી આરંભ થઈ રહ્યો છે. રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર સવારે પોણા નવ વાગ્યે નાથુલાથી 36 યાત્રાળુઓના જૂથને લીલી ઝંડી આપશે. પર્યટન અને નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક મુખ્ય સચિવ સીએસ રાવે જણાવ્યું હતું કે રાજ્યપાલ યાત્રાળુઓ સાથે પણ વાતચીત કરશે. તેમણે કહ્યું કે સરળ યાત્રા સુનિશ્ચિત કરવા માટે વિવિધ વિભાગો […]

દુનિયામાં સૌથી પહેલા ઉનાળો ક્યાંથી શરૂ થાય છે, જાણો આ જગ્યાનું નામ

માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળો શરૂ થઈ ગયો છે. ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકોમાં બેચેનીની લાગણી શરૂ થઈ જાય છે અને લોકો તેનાથી બચવા માટે વ્યવસ્થાઓ કરવા લાગે છે. આ વખતે માર્ચમાં જ જોરદાર ગરમી નીકળવાની શરૂ થઈ ગઈ છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે અને આગામી દિવસોમાં ગરમી […]

ખારાઘોડાના અફાટ રણમાં કાળઝાળ ગરમીમાં મીઠાની સીઝનનો પ્રારંભ

અસહ્ય ગરમીમાં મીઠુ પકવતા અગરિયાઓ આ વર્ષે 15 લાખ ટન મીઠા ઉત્પાદનનો અંદાજ મીઠાની સીઝન ત્રણ મહિના ચાલશે સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા જિલ્લાના ખરાધોડાના અફાટ ગણાતા રણ વિસ્તારમાં અસહ્ય ગરમીમાં મીઠાની સીઝનનો પ્રારંભ થયો છે. અગરિયાઓ અસહ્ય ગરમીમાં કાળી મજુરી કરીને મીઠુ પકવી રહ્યા છે. આ વર્ષે અંદાજે 15 લાખ મેટ્રીક ટન મીઠાનું […]

બોલીવુડના આ કોમેડિયને ફિલ્મજગતમાં એક વિલન તરીકે કરી હતી શરૂઆત

બોલિવૂડમાં, મેહમૂદથી લઈને જોની લીવર સુધી, ઘણા મહાન હાસ્ય કલાકારોએ પોતાના અભિનયથી દર્શકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ એક એવો અભિનેતા છે જેણે પોતાની કારકિર્દીની શરૂઆત ખલનાયક તરીકે કરી હતી પરંતુ પછી કોમેડીમાં એવી રીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો કે તેણે બધાને જોરથી હસાવ્યા છે. રાજપાલ યાદવએ વર્ષ 2000 માં ફિલ્મ ‘જંગલ’ માં નકારાત્મક ભૂમિકાથી […]

સુરતના ડિંડોલીમાં ઉમિયા માતાજીના મંદિરના 10 વર્ષ પૂર્ણ થતાં ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવનો આરંભ

સુરતઃ સુરતના ડિંડોલી ખાતે આવેલા ઉમિયા માતાજીના મંદિરને 10 વર્ષ પૂર્ણ થતાં આયોજિત ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવનો ભવ્ય આરંભ થયો. મહોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને ઉમિયા માતાજીના દર્શન કરીને પૂજા-અર્ચના કરી. તેમણે મા ઉમિયાના ચરણોમાં શીશ ઝૂકાવી, સમગ્ર રાજ્ય અને દેશના નાગરિકોના સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે મંગલ પ્રાર્થના કરી. ટ્રાફિક નિયમોનું પાલન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code