1. Home
  2. Tag "BENGALURU"

બેંગલુરુમાં ભાગદોડનો મામલે રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પહોંચ્યું હાઈકોર્ટ

બેંગ્લોરઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPL 2025નો ખિતાબ જીત્યા બાદ ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ બાદ RCB સહિત 4 પક્ષો સામે FRI દાખલ કરાઈ છે. હવે આરસીએસપીએલે આ વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડે RCB IPL ટીમનું સંચાલન કરે છે. આરસીએસપીએલ અને તેના સીઓઓ રાજેશ વી મેનન તેમની વિરુદ્ધ FIR સામે કોર્ટનો […]

બેંગલુરુમાં ભાગદોડ મામલે વિરાટ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

બેંગ્લોરઃ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડના સંદર્ભમાં ભારતીય ક્રિકેટર અને આઈપીએલ 2025 વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના સભ્ય વિરાટ કોહલી વિરુદ્ધ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ વરિષ્ઠ સામાજિક કાર્યકર એચ.એમ. વેંકટેશે નોંધાવી છે. જેના જવાબમાં પોલીસે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ફરિયાદ પહેલાથી જ નોંધાયેલા કેસ હેઠળ […]

બેંગલુરુમાં થયેલી ભાગદોડ અંગે ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની વિજય પરેડ પહેલા થયેલી ભાગદોડની ઘટનાને લઈને રાજકીય ગરમાવો વધુ તીવ્ર બન્યો છે. આ અકસ્માતમાં 11 લોકોના મોત અને ડઝનબંધ ઘાયલ થયા બાદ, વિપક્ષે હવે કર્ણાટક સરકારને ઘેરી લીધી છે. ભાજપે આ ઘટનાને ‘સરકારની નિષ્ફળતા’ અને ‘રાજકીય લોભ’નું પરિણામ ગણાવ્યું છે. ભાજપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, […]

બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે નીરજ ચોપડા ક્લાસિક 2025 સ્પર્ધા હવે 5 જુલાઈએ યોજાશે

બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે નીરજ ચોપડા ક્લાસિક 2025 સ્પર્ધા હવે 5 જુલાઈએ યોજાશે. પહેલા આ ઇવેન્ટ 24 મેના રોજ યોજાવાની હતી, પરંતુ સુરક્ષા કારણોસર અને દેશ પ્રત્યે એકતાની ભાવનાને કારણે તેને ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. જેએસડબ્લ્યુ સ્પોર્ટ્સે મંગળવારે માહિતી આપી હતી કે, આ ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ભાલા ફેંક ટુર્નામેન્ટ હશે, જે નીરજ ચોપડા, […]

IPL: બેંગલુરુ અને ચેન્નઈ વચ્ચે મેચ, RCB જીતશે તો પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બનશે!

IPL 2025 ની 52મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જેમાં આરસીબી પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી ચેન્નાઈને હરાવવા પર નજર રાખશે. આ સિઝનમાં, ચેન્નઈની ટીમે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને ફક્ત 2 જીતી છે. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર […]

અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં શ્રી વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

બેંગ્લારોઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્ણાટકમાં બેંગાલુરુમાં વિશ્વેશતીર્થ મેમોરિયલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે 150 પથારીની મલ્ટી સ્પેશિયાલિટી શ્રી વિશ્વેશાથિરથ મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્ણાટકના બેંગાલુરુમાં રૂ.60 કરોડના ખર્ચે 2 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, […]

બેંગલુરુ: ફ્લાઈટમાં પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી

બેંગલુરુથી કોચી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને બેંગલુરુ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેન ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં આગ લાગી હતી. આ પછી ક્રૂ મેમ્બરોએ એર […]

આ તે કેવી દાદાગીરી? : આજાન વખતે હનુમાનચાલીસા વગાડનારા દુકાનદારને નિર્દયતાપૂર્વક મરાયો માર, બેંગલુરુમાં બબાલ

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુના નગરથપેટેમાં રવિવારે સાંજે કેટલાક લોકોએ એકજૂટ થઈને એક દુકાનદારને માર માર્યો છે. પીડિતે પોલીસ ફરિયાદ કરી છે કે તે દુકાનમાં ભક્તિગીત વગાડી રહ્યો હતો, ત્યારે તેની દુકાન પર છ લોકો આવ્યા અને તેમણે તેને બંધ કરવા માટે દમદાટી મારી હતી. તેના પછી આ તમામ લોકોએ તેની સાથે મારામારી શરૂ કરી હતી. […]

બેગ્લુરુમાં પાણીની સમસ્યા વચ્ચે પાણી પુરવઠા બોર્ડે મહત્વનો નિર્ણય

પીવાના પાણીથી કારવોશ સહિતની કામગીરી નહીં કરાય નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કરાશે દંડાત્મ કાર્યવાહી બેંગ્લુરુઃ કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે અને હાલ ઉંચી કિંમતમાં પાણીના ટેન્કર મળી રહ્યાં છે. બેંગ્લોરમાં હાલ ટેન્કર રાજ હોવાનું લાગી રહ્યું છે. પાણી સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા […]

રામભક્તોને એર ઈન્ડિયા એક્સપ્રેસની ભેટ,અયોધ્યા,બેંગલુરુ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઈટની જાહેરાત

લખનઉ:અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત 5 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે. જો કે સામાન્ય ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવાની તક મળશે. આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રામ ભક્તો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code