જામકંડોરણા ખાતે ભગવાન રામદેવજીની યાત્રા નિકાળવામાં આવી
જામકંડોરણા ખાતે રામદેવજીની યાત્રા નિકાળવામાં આવી આજે અનેક સ્થળો રથયાત્રા નીકાળાઈ રાજકોટઃ- આજરોજ અષાઢી બીજના દિવસે ગુજરાત રાજ્યોના 70થી પણ વધુ શહેરોમાં ઠાઠામાઠ સાથએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકાળવામાં આવી છે, ખાસ કરીને અમદાવાદની રથયાત્રા સૌથી મોટી હોય છે ત્યારે અનેક શહેરોમાં રણ આજે ભગવાન જગન્નાથને શહેરમાં ફરવા માટે રથમાં લઈ જવામાં આવે છે ત્યારે રાજકોટના […]