ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર શા માટે ઉજવવામાં આવે છે ‘ગુડ ગવર્નન્સ ડે’, જાણો તેનો ઈતિહાસ
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કારકિર્દી ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે ઓળખાય છે.અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના અવસર પર દર વર્ષે ભારતમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસ સંપૂર્ણપણે અટલ બિહારી વાજપેયીને સમર્પિત છે. અટલ બિહારી વાજપેયી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા.તેમણે અનેક ક્ષેત્રોમાં ભારતનું નામ […]