1. Home
  2. Tag "Bharat Sankalp Yatra"

પીએમ મોદી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ડિસેમ્બર, 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ , સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે. 15મી નવેમ્બર, 2023ના રોજ […]

ભારત સંકલ્પ યાત્રાએ વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા માટેની વિકસિત યાત્રા છેઃ અમિત શાહ

અમદાવાદઃ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશમાં ફરી રહી છે, જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ જિલ્લાઓ પણ ફરી રહી છે. આજે વિકસિત ભારત રથ સાણંદ તાલુકાના ચાંગોદર ગામે પહોંચી હતી, જ્યાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વિકસિત ભારતનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે વિકસિત ભારત માટે સંકલ્પબદ્ધ થવા માટેની આ યાત્રા […]

રાજસ્થાન એમપી સહિતના 5 રાજ્યોમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા , PM મોદીએ વિડીયો કોનફોરન્સ દ્વારા લાભાર્થીઓ સાથે કરી વાત

દિલ્હી –  દેશના 5 રાજ્યોમાં ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ ચૂકી છે પીએમ મોદીએ પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાને પણ લીલી ઝંડી બતાવી હતી. પીએમ મોદી એ  15 નવેમ્બરે ઝારખંડના ખુંટીથી વિકાસ ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી. વિકાસ ભારત સંકલ્પ યાત્રા એ સરકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા 22મી નવેમ્બરથી પરિભ્રમણ કરશે

સુરેન્દ્રનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને સરકારની વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 22થી લગલગાટ બે માસ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના તમામ ગામોમાં ફરીને લોકોને માહિતી આપશે. જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code