ભાવનગરમાં નકલી પનીર બનાવતી ફેકટરી પકડાઈ, બે શખસોની ધરપકડ
ભાવનગરઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ નફો મેળવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ અચકાતા નથી. ત્યારે સરકારના આદેશથી રાજ્યની તમામા મહાનગરપાલિકાઓના આરોગ્ય અને ફુડ વિભાગ તેમજ પોલીસ વિભાગને પણ ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક હાથે કામ લેવાના આદેશ કરાયા છે. ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલી એક ફેકટરીમાં […]


