સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓને અને તેમના પરિવારને વિના મુલ્યો પહોંચાડાતું ભોજન
વેરાવળઃ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની મદદે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ છે. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટીન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન-પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી તેમજ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે વેરાવળ સોમનાથ […]