1. Home
  2. Tag "bhopal"

ભોપાલમાં વાયુસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું, ફાઈટર પ્લેનોએ પોતાની શક્તિ દર્શાવી

ભોપાલઃ ભારતીય વાયુસેના 8 ઓક્ટોબરે તેનો 91મો સ્થાપના દિવસ ઉજવશે. આ અવસરની યાદમાં વાયુસેના દ્વારા આજે ​​ભોપાલમાં ફ્લાય પાસ્ટનું આયોજન કરાયું હતું. સ્થાનિકો તેમજ યુવાનો આ કાર્યક્રમ નિહાળી શકે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ હતી. મોટા તળાવની આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ સમારોહમાં મહિલા પાયલોટે પણ ભાગ લીધો હતો. ભારતીય વાયુસેનાના […]

અમારી સરકારે ભારતનું પ્રથમ સંસદ ભવન બનાવ્યું, કોંગ્રેસ કરી રહી છે વિરોધ :ભોપાલમાં બોલ્યા PM મોદી

ભોપાલ:  પીએમ મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ પહોંચી ગયા છે. અહીં તેઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસર પર 10 લાખ કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીના કાર્યક્રમને કારણે ભોપાલને સારી રીતે સજાવવામાં આવ્યું છે. પીએમ મોદીની ખુલ્લી જીપમાં ફરવાની ઘણી ચર્ચા થઈ હતી. તેઓ સીએમ શિવરાજ સાથે ખુલ્લી જીપમાં જંબૂરી મેદાન પહોંચ્યા હતા. અહીં જાણો […]

પીએમ મોદી ભોપાલની મુલાકાતે પહોંચ્યા, ભાજપના કાર્યકર્તાઓ દ્રારા કરાયું સ્વાગત

  ભોપાલઃ-    આજરોજ પ્રઘાનમંત્રી મોદી મધ્યપ્રદેશના ભોપાલની મુલાકાતે પહોંચ્યા છે.જાણકારી પ્રમાણે છેલ્લા છ મહિનામાં પીએમની આ સાતમી મુલાકાત છે. પીએમ જાંબોરી ગ્રાઉન્ડ પર આયોજિત મહાકુંભમાં ભાજપના કાર્યકરો ભાગ લેશે અને લગભગ 10 લાખ ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે. કેન્દ્રીય મંત્રીઓ સાથે ભાજપ અધ્યક્ષ અને નેતાઓ જાંબોરી મેદાનમાં પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નેતાઓ મંચ પર […]

સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું, ‘મને ખબર છે કે ભૂખ્યા રહેવાની તકલીફ શું છે’

ભોપાલ:પીએમ મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. અહીં તેમણે સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેની કિંમત 102 કરોડ રૂપિયા થશે. PM એ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિદાસ સ્મારક સ્થળ પર ભૂમિપૂજન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત ગુલામીની માનસિકતામાંથી મુક્તિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. હું જાણું છું કે ભૂખ્યા રહેવાની તકલીફ શું છે. હું […]

પીએમ મોદીએ ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી

  ભોપાલઃ- આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતેના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સહિત પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી તેનું પ્રપસ્થાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે  હેલિકોપ્ટરમાં આવી શક્યા નહોતા તેઓ હવાઈમાર્ગને  બદલે રોડ માર્ગે રાણી […]

ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો ફરી એકવાર થયો સ્થગિત,જાણો શું છે કારણ

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક દિવસની મુલાકાતે મધ્યપ્રદેશના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી ભોપાલ અને શહડોલના કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન ભોપાલમાં બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને ભાજપના બૂથ વિસ્તરણ કાર્યક્રમમાં ભાગ લેશે.  દરમિયાન, ભોપાલમાં રાજભવનથી પોલીસ કંટ્રોલ રૂમ સુધી મોદીના પ્રસ્તાવિત રોડ શોમાં હવામાન અવરોધરૂપ બન્યું છે. તેમનો રોડ શો મુલતવી […]

PM મોદી આજે ભોપાલ પ્રવાસે,વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભોપાલના પ્રવાસે છે. તે લગભગ 7 કલાક શહેરમાં રહેશે. પીએમ જોઈન્ટ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ રેડી, રિવાઈવ, રિલેવન્ટ થીમ પર આયોજિત કરવામાં આવી છે. આ પછી મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવશે. પ્રવાસ દરમિયાન પીએમના સ્વાગત કાર્યક્રમ અને રોડને મોકૂફ […]

મધ્યપ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભોપાલ પહોંચી,1 એપ્રિલે PM મોદી આપી શકે છે લીલી ઝંડી

ભોપાલ: મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજધાની ભોપાલના રાણી કમલાપત સ્ટેશનથી નવી દિલ્હી સુધી દોડશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે તેને લોન્ચ કરે તેવી શક્યતા છે. આ ટ્રેનના સંચાલન અને જાળવણીની જવાબદારી પશ્ચિમ મધ્ય રેલવેને સોંપવામાં આવી છે. ટ્રેનની રેક રાની કમલાપત સ્ટેશને પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન શનિવાર […]

મધ્યપ્રદેશનું આ મંદિર કે જ્યાં પ્રસાદના રુપમાં માતાજીને ચપ્પલ ચઢાવામાં આવે છે ,પુત્રી સ્વરુપે માતાથી થાય છે પૂજા

ભોપાલમાં આવેલું છે આ માતાજીનું અનોખું મંદિર જ્યા પ્રસાદમાં ચપ્પલ ચઢાવાય છે આપણે એવનવા મંદિરો વિશે સાંભળ્યું હશે પણ આજે જે મંદિરની વાત કરીએ છે તે સાંભળીને ચોક્કસ તમને નવાઈ તો લાગશે જ મધ્યપ્રદેશમાં આવેલા ભોપલનું આ માતાનું મંદિર છે જેના વિશે આજે આપણે વાત કરીશું. ભોપાલમાં એક અનોખું દેવી મંદિર છે, જ્યાં ભક્તો માતાને […]

પતિ અને બે પત્ની વચ્ચેનો વિવાદ કાઉન્સેલરની મદદથી ઉકેલાયો, 3-3 દિવસ 2 પત્નીઓ સાથે રહેશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પતિ અને બે પત્ની વચ્ચેનો અનોખો કરાર ચર્ચામાં છે. ગુરુગ્રામ (હરિયાણા)માં પોસ્ટેડ એક સોફ્ટવેર એન્જિનિયર પરિણીત હોવા છતાં મહિલા કર્મચારીના પ્રેમમાં પડી ગયો હતો. તેમજ બેચલર હોવાનો ડોળ કરીને પહેલેથી જ પરિણીત એન્જિનિયરે તેની સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. થોડા મહિના લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા અને પછી લગ્ન કરી લીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code