મધ્યપ્રદેશના ભોપાલમાં જૂના મંત્રાલયમાં લાગી આગ, પાંચ કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયાં
ઈન્દોરઃ ભોપાલમાં શનિવારે જૂની મંત્રાલયની ઇમારતના ત્રીજા માળે આગ લાગી હતી. જોરદાર પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને ટૂંક સમયમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા માળ સુધી પહોંચી ગઈ હતી. મંત્રાલયના ગેટ નંબર પાંચ અને છ વચ્ચે સફાઈ કરી રહેલા કર્મચારીઓએ મંત્રાલયની જૂની ઈમારતના ત્રીજા માળેથી ધુમાડો નીકળતો જોઈને સુરક્ષાકર્મીઓને જાણ કરી હતી. આ પછી ફાયર […]


