1. Home
  2. Tag "Bhubaneswar"

ભુવનેશ્વરમાં ભારતીય પ્રવાસીઓ માટે ખાસ પ્રવાસી ટ્રેનને PM મોદીએ લીલી ઝંડી આપી

ભુવનેશ્વરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન NRI માટે અત્યાધુનિક પ્રવાસી ટ્રેન ‘પ્રવાસી ભારતીય એક્સપ્રેસ’ને રિમોટલી લીલી ઝંડી બતાવી હતી. ખાસ કરીને વિદેશીઓ માટે રચાયેલ, આ ટ્રેન ‘પ્રવાસી તીર્થ દર્શન યોજના’નો એક ભાગ છે, જે વિદેશ મંત્રાલય અને ભારતીય રેલ્વે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) વચ્ચેના સહયોગથી શરૂ થઈ છે. […]

ભુવનેશ્વરઃ પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં PM મોદી ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે. 29 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન આયોજિત થનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં કાઉન્ટર ટેરરિઝમ, લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, કોસ્ટલ સિક્યુરિટી, નવા ફોજદારી કાયદાઓ, નાર્કોટિક્સ સહિત રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વના મુદ્દે […]

હવે ભુવનેશ્વરનું ‘કપિલેશ્વર મંદિર’ ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં પામશે સ્થાન

હવે ભુવનેશ્વરનું કપિલેશ્વર મંદિર લોકોની આસ્થાનું પ્રતિક ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં પામશે સ્થાન દિલ્હીઃ ભારત દેશ વિવિધ સંસ્કૃતિઓથી ભરેલો દેશછે અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે આ મંદિરોની સુક્ષા દેશના લોકોની પ્રથામિકતા પણ છે કેટલાક મંદિરો  ASIની સંરક્ષિત સ્મારક યાદીમાં સ્થાન પામેલા છે ત્યારે હવે  વધુ યેક મંદિર આ યાદીમાં સમાવેશ થયું છે. ભુવનેશ્વરના પ્રસિદ્ધ […]

ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર 

ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી  હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે બની ઘટના  દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર  દિલ્હી:દિલ્હીથી ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં સોમવારે સાંજે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે એરક્રાફ્ટ ટેક ઓફ કર્યા બાદ પરત ફર્યું હતું. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code