બિહારમાં કુદરતી આફતનો કહેર – વિજળી પડવાથી એક જ દિવસમાં 16 લોકોના મોત
બિહારમાં કુદરતી આફત વિજળી પડવાથી 16ના મોત પટના- દેશભરના કેટલાક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો કેટલાક રાજ્યો હાલ પણ ગરમીથી પરેશાન છે આવી સ્થિતિમાં આસામ તથા બિહારમાં વરસદાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.બિહારમાં જાણો કુદરતનો પ્રકોપ વર્તાય રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વિતેલા દિવસને મંગળવારના રોજ બિહારના વિવિધ જિલ્લાઓમાં […]