બિલ્કીસ કેસમાં 11 દોષિતોની વહેલી મુક્તિ રદ, બે અઠવાડિયામાં સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી: 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને 2022માં સમય પહેલા મુક્તિ આપવાના ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે સોમવારે ગેરકાયદે ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ […]