1. Home
  2. Tag "parents"

અમદાવાદમાં વધારે બે વિદ્યાર્થીઓ કોરોનાની ઝપટે ચડ્યાં, વાલીઓ ચિંતામાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. બીજી તરફ રાજ્યના ચાર મુખ્ય શહેર ગણાતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અત્યાર સુધીમાં લગભગ 20 જેટલા વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે. દરમિયાન આજે અમદાવાદમાં વધુ બે વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયાનું સામે આવ્યું છે. શહેરની જાણીતી બે સ્કૂલના બે વિદ્યાર્થીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. […]

વડોદરાઃ વાલીઓમાં ખાનગી સ્કૂલનો મોહ ભંગ, 5305 વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં લીધો પ્રવેશ

વર્ષ 2017-18માં 417 વિદ્યાર્થીઓએ લીધો હતો પ્રવેશ ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાનીથી વાલીઓમાં રોષ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગી સ્કુલોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ ખાનગી સ્કૂલોના સંચાલકોની ફી મુદ્દે મનમાનીને પગલે વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. એટલું જ નહીં હવે વાલીઓને ખાનગી સ્કૂલનો મોહ ઓછો થયો હોય તેમ હવે સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ લઈ […]

મધ્યપ્રદેશઃ મોબાઈલ ગેમ્સમાં વ્યસ્ત રહેતા સંતાનોના માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ઓનલાઈન ગેમ્સમાં ફ્રી ફાયરના ફેરમાં ફસાયેલા 13 વર્ષિય  કિશોરને રૂ. 40 હજારનું નુકશાન થયું હતું. જેથી ડિપ્રેશનમાં સરી પડેલા કિશોરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસને કિશોરે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જો કે, આ ઘટના મોબાઈલ ફોન ઉપર ગેમ્સમાં વ્યસ્ત […]

કોરોના સંકટઃ 48 ટકા માતા-પિતા સંતાનોને રસી વિના નથી મોકલવા માંગતા સ્કૂલ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ફરીથી ધબકતું થયું છે. તેમજ કેટલાક રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ બાળકો માટે કોરોનાની રસીની ટ્રાયલ ચાલી રહી છે અને સપ્ટેમ્બર સુધીમાં બાળકો માટે કોરોનાની રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. તેમજ ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી અટકળો […]

પેરેન્ટ્સને મોટી રાહત,દિલ્હીમાં ખાનગી શાળાઓની ફીમાં 15% નો થશે ઘટાડો

માતા-પિતાને મોટી રાહત ખાનગી શાળાઓની ફીમાં 15% નો થશે ઘટાડો શૈક્ષણિક સત્ર 2020-21 માટે લાગુ થશે આદેશ  દિલ્હી:કોરોના કાળમાં દિલ્હીની કેજરીવાલ સરકારે માતા-પિતાને મોટી રાહત આપી છે. દિલ્હી સરકારે ગુરુવારે રાજધાનીની તમામ ખાનગી શાળાઓને તેમની ફીમાં 15% ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય વાલીઓના મનથી ખાનગી શાળાઓની ફી અંગેના મૂંઝવણને દૂર કરવામાં મદદ કરશે. […]

બાળકો પર હાથ ઉપાડતા મા-બાપએ ચેતી જવાની જરૂર, અભ્યાસમાં જાણવા મળી ચોંકાવનારી વાત

બાળકો પર ન ઉગામો તમારો હાથ બાળક સાથે માર-ઝૂડની થાય છે ખોટી અસર અભ્યાસમાં સામે આવી કેટલીક મોટી વાત દિલ્હી : બાળકો પર થતા અત્યાચાર અથવા કોઈકવાર મા-બાપ દ્વારા થતી માર-ઝૂડની અસર બાળકો પર અતિગંભીર રીતે થતી હોય છે. આ બાબતે લંડન યુનિવર્સિટી કોલેજ દ્વારા એક ખાસ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો તેમાં કેટલીક મહત્વની વાતો […]

કોરોનામાં જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેમનું ધ્યાન કેન્દ્ર સરકાર રાખશે, પીએમ મોદીએ કરી જાહેરાત

કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળશે સહાય કેન્દ્ર સરકાર રાખશે તેમનું ધ્યાન પીએમ મોદીએ કરી આ બાબતે જાહેરાત દિલ્લી: દેશમાં કોરોનાવાયરસથી ધંધા અને વેપાર જેવી વસ્તુઓને તો નુક્સાન થયું જ છે તેમાં કોઈ શંકા નથી પણ કેટલાક નુક્સાન એવા પણ થયા છે જેની ભરપાઈ જીંદગીભર કોઈ કરી શકશે નહી. વાત છે બાળકોની. કોરોનાકાળમાં કેટલાક બાળકો એવા […]

ખાનગી સ્કૂલોએ ફીમાં કર્યો વધારો, કોરોના કાળમાં વાલીઓની વધી મુશ્કેલી

ખાનગી સ્કૂલોની મનમાની ફીમાં કર્યો 10 ટકાનો વધારો કોરોનાકાળમાં વાલીઓ પર આર્થિક બોજ વધ્યો અમદાવાદ: કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો ઘંધા-વેપાર કરનારાઓ વેપારીઓએ પોતાના વેપારમાં મોટું નુક્સાન જોયુ છે. કોરોનામાં સૌથી વધારે ઉપયોગી હોય તો તે છે સેવિંગ્સ જેને આપણે બચત પણ કહીએ છે. લોકો બચતના રૂપિયા ખર્ચ કરીને માંડ-માંડ પોતાનું ગુજારાન ચલાવે […]

નવા શૈક્ષણિક સત્રથી સ્વનિર્ભર શાળાઓ ફી વધારવા અને વાલીઓની રાહત આપવાની માંગણી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમમને લીદો સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. 2021માં જુન માસના મધ્યાન્હથી શિક્ષણનું નવું સત્ર શરૂ થશે. જોકે આ વખતે પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે કે ઓનલાઈન શિક્ષણથી ગાડું ગબડાવવું પડશે તે અસમંજસ વચ્ચે ખાનગી શાળામાં ફીનું માળખું કઈ રીતે ગોઠવવું તે યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કોરોનાની લહેરો […]

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાલીઓની માંગણી

રાજકોટમાં વાલી મહામંડળ દ્વારા કરાઈ રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદઃ ગુજરાતના કોરોના મહામારીને પગલે ધો-1થી 9 તથા ધો-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ મુલત્વી રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે. દરમિયાન વાલીઓ દ્વારા ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code