1. Home
  2. Tag "police"

નેપાળમાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ ભારતીય સહિત સાત પ્રવાસીઓના મૃત્યુ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં આજે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. નેપાળના બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર નજીક મુસાફરો ભરેલી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ દૂર્ઘટનામાં છ ભારતીય સહિત સાત વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ તમામ પ્રવાસીઓ દર્શન કરવા માટે મંદિર જઈ રહ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રદ્ધાળુઓને લઈને કઠમંડુથી […]

મધ્યપ્રદેશઃ પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા અને પોલીસને ગેરમાર્ગે દોરવા ફિલ્મી પ્લોટ ઘડ્યો હતો

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર શહેરમાં યુવકની ગુમ થવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગુમ થયેલા યુવકની છ મહિના પહેલા તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે આરોપી પત્ની અને પ્રેમીએ ફિલ્મ સ્ટાર અજય દેવગનની સસ્પેન્સ થ્રીલર ફિલ્મના પ્લોટના આધારે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, […]

જુનાગઢ જિલ્લા જેલમાં કર્મચારી ઉપર કેદીએ કર્યો હુમલો

કેદીએ કરેલા હુમલામાં જેલ કર્મચારી ઈજાગ્રસ્ત સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અમદાવાદઃ જુનાગઢમાં જેલમાં બંધ એક કેદીએ ફરજ પર તૈનાત જેલ કર્મચારી ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેલ કર્મચારીએ તેને પરત બેરેકમાં જવાનું કહેતા કેદીએ હુમલો કર્યાનું જાણવા મળે છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો […]

કાયદાના નિયમોનું પાલન કરાવતા પોલીસ કર્મચારીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા DGPનો આદેશ

અમદાવાદઃ શહેરના ઈસ્કોન ઓવરબ્રિજ વિસ્તારમાં ઘનાઢ્ય પરિવારના નબીરાએ સર્જાયેલા ગંભીર અકસ્માતની ઘટના બાદ પોલીસ તંત્ર સફાળુ જાગ્યું છે અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, કેટલાક પોલીસ કર્મચારીઓ જ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા હોવાની વ્યાપાક ફરિયાદો ઉઠી છે. જેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે […]

પોલીસ કર્મચારીઓ સોશ્યલ મીડિયામાં વિડિયો કે રિલ બનાવી અપલોડ કરશે તો પગલાં લેવાશે

અમદાવાદ: ગુજરાતના કેટલાક પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ સોશ્યલ મીડિયામાં વધારે વ્યસ્ત જોવા મળતા હોય છે. એટલું જ નહીં પોલીસના યુનિફોર્મમાં વિડિયો કે રિલ બનાવીને અપલોડ કરતા હોય છે. આથી ડીજીપી વિકાસ સહાયએ પરિપત્ર જાહેર કર્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પોલીસકર્મી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરશે તો તેમની સામે પગલા લેવામાં આવશે. પોલીસકર્મી યુનિફોર્મમાં રીલ બનાવશે […]

ઉત્તરપ્રદેશમાં મહિલા સહિત પાંચ માઓવાદીઓ ઝડપાયા, વાંધાજનક દસ્તાવેજ મળ્યાં

લખનઉ: યુપી એન્ટી કરપ્શન સ્ક્વોડ (ATS) એ બલિયા જિલ્લામાંથી પ્રતિબંધિત જૂથ કોમ્યુનિટી પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) સાથે જોડાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ તારા દેવી, લલ્લુ રામ, સત્યપ્રકાશ, રામ મુરત અને વિનોદ સાહની તરીકે થઈ છે. પોલીસે તેમના કબજામાંથી 9 એમએમની પિસ્તોલ, કારતુસ અને માઓવાદી સાહિત્ય પણ જપ્ત કર્યું હતું. સ્પેશિયલ […]

ભરૂચમાં બે કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત, ચાર વ્યક્તિઓના મોત

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટાડવાની દિશામાં કામગીરી કરી રહી છે. દરમિયાન આજે ભરૂચમાં બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુકચેફુરચા ઉડી ગયા હતા. […]

મણિપુરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તૈનાત, પહાડી અને ઘાટીમાં 123 ચોકીઓ ઉભી કરાઈ

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસા બાદ હવે ધીમે-ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. જો કે, ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે હજુ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંસાગ્રસ્ત વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પહાડી અને ઘાટીમાં લગભગ 123 જેટલી ચોકીઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત […]

અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત, 3 ઘાયલ

અમદાવાદઃ શહેરના છેવાડે બાવળા નજીક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ હતી. બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃતકોમાં 5 મહિલા અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે […]

મણિપુરમાં હિંસાથી વધુ પ્રભાવિત દરેક જિલ્લામાં SITની છ-છ ટીમો તપાસ કરશે

નવી દિલ્હીઃ મણિપુરમાં થયેલી હિંસાની ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ પરિસ્થિતિ થાળે પડે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તોફાનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યમાં હિંસાથી પ્રભાવિત દરેક જિલ્લામાં તોફાનોની કેસની તપાસ કરવા માટે છ સીટની રચના કરવામાં આવશે. દરમિયાન એસઆઈટીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code