1. Home
  2. Tag "police"

કેરળમાં ટ્રેનમાં આગ લગાવવાની ઘટનામાં દિલ્હીનું શાહિનબાગ અને યુપીના સૈફીનું કનેક્શન સામે આવ્યું

મુંબઈઃ કેરળમાં ચાલતી ટ્રેનમાં સહપ્રવાસી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવવાની ઘટનામાં 3 પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે આઠેક વ્યક્તિઓ દાઝી હતી. આ દૂર્ઘટનાની તપાસ આરંભીને પોલીસે મહારાષ્ટ્રના રત્નાગીરીથી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીનું દિલ્હીના શાહીનબાગ અને ઉત્તરપ્રદેશના સૈફીનું કનેક્શન સામે આવ્યું છે. જેથી કેરળ પોલીસે તપાસ દિલ્હી અને ઉત્તરપ્રદેશ સુધી લંબાવી હોવાનું […]

વડોદરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા ઉપર કાંકરિચાળો, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ રાજ્યમાં આજે ધાર્મિક માહોલમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના ફતેપુરામાં રામનવમી પર્વ નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન અસામાજીકતત્વોએ કાંકરિયાળો કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે થયેલી આ અથડામણને પગલે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. કોઈ અનિચ્છનીય […]

IPL: અમદાવાદમાં પ્રથમ મેચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 3000 જવાનો રહેશે તૈનાત

અમદાવાદઃ આઈપીએલની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમની આતુરતાનો અંત આવી રહ્યો છે. 31મી માર્ચથી આઈપીએસ શરૂ થઈ રહી છે અને પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચના બંદોબસ્તને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યો છે. સ્ટેડિયમ અને તેની આસપાસ ઉચ્ચ અધિકારીઓ સહિત […]

અમદાવાદમાં પોલીસ દ્વારા એન્વાયરમેન્ટની જાગૃતતા માટે 5 કિમીની દોડ યોજાઈ

અમદાવાદઃ શહેર પાલીસ દ્વારા સામાજિક અને લોકજાગૃતિ માટેના બ્લડ ડોનેશન સહિત અવનવા કાર્યક્રમો યોજવામાં આવતા હાય છે. જેમાં G-20  અંતર્ગત શહેરીજનોમાં ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટને લઈને જાગૃતતા આવે તે માટે દોડ યોજવામાં આવી હતી. પોલીસના અધિકારીઓ અને જવાનોએ સાબરમતી રિવરફ્રન્ટ પર 5 કિમીની રન યોજી હતી, સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર  પોલીસ દ્વારા 5 કિમી રનનું […]

કેન્યામાં મોંઘવારી વધતા લોકો રસ્તા ઉપર ઉતર્યાં, પોલીસે દેખાવકારોને વિખેરવા ટીયરગેસના શેલ છોડ્યાં

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે, તેમજ જીવનજરુરી વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. દરમિયાન કેન્યામાં મોંઘવારીએ માજા મુકી છે. જેથી લોકોની મુશ્કેલીઓ વધી છે. કેન્યામાં મોંઘવારીમાં થયેલા વધારાને પગલે લોકો રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. બીજી તરફ પરિસ્થિતિ […]

જામનગર અને બનાસકાંઠામાં એક વર્ષમાં 23 દરોડામાં 32 આરોપી ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળા કારોબારને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યમાં એક વર્ષમાં આવા ગુનાઓ આચરતા કુલ 43 આરોપીઓ સામે PIT NDPS ACT હેઠળ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. દરમિયાન જામનગરમાં એક વર્ષમાં 10 દરોડા પાડીને 19 અને બનાસકાંઠામાં 13 દરોડા પાડીને નશીલા દ્રવ્યો સાથે 13 આરોપીઓને ઝડપી લેવામાં […]

રાજ્યની જેલોમાં તપાસ અંગે શું કહેવું છે પોલીસ વડાનું જાણો….

અમદાવાદઃ રાજ્યની 17 જેટલી જેલમાં 1700થી વધારે પોલીસ અધિકારી-કર્મચારીઓએ સાગમડે દરોડા પાડીને તપાસ કર્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ  કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કેટલીક જેલોમાંથી મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હોવાનું જાણવા મળે છે. રાજ્યની જેલોમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ ચાલે છે કે કેમ તેની […]

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, સાયબર ક્રાઈમના કેસ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો

અમદાવાદઃ વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે. રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે […]

વાહન અકસ્માતમાં દીકરી ગુમાવનાર પરિવારજનોએ વાહન ચાલકોમાં હેલ્મેટનું કર્યુ વિતરણ

નવી દિલ્હીઃ સ્કુટર અને બાઈક સહિતના ટુ-વ્હીલર વાહનના ચાલકો માટે સરકાર દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કાયદાનું ચુસ્ત પાલન થાય તે માટે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમ છતા અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેરવાનું ટાળે છે. આવા વાહન ચાલકોની આંખો ખોલતો એક કિસ્સો મધ્યપ્રદેશમાં સામે […]

ઉમેશ પાલ હત્યાકેસઃ અશરફને જેલના કેટલાક કર્મચારીઓ જરુરી સુવિધા પુરી પાડતા હતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં રોજ નવા-નવા ચોંકાવનારા ખુલાસા થયાં છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અને બરેલી જેલમાં બંધ તેનો ભાઈ અશરફે સમગ્ર કાવતરુ ઘડ્યું હતું. આ પ્રકરણમાં બરેલી જેલના કેટલાક કર્મચારીઓની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. જેલના કેટલાક કર્મચારીઓ અશરફને જેલ સંકુલમાં જ તેના સાગરિતો સાથે મુલાકાત કરાવતો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code