1. Home
  2. Tag "police"

UP: બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો પર્દાફાશ, ATSએ 8 ત્રાસવાદીઓને ઝડપી લીધા

લખનૌઃ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમે આઠ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે તમામ આતંકવાદીઓની આગવીઢબે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને લુકમાન, કારી મુખ્તાર, […]

ગુજરાતઃ દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા પોલીસે રણનીતિ તૈયાર કરી

અમદાવાદઃ દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. બીજી તરફ દરિયાકાંઠાની સુરક્ષા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ સહિતની પ્રવૃતિઓને અટકાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સંદીપસિંઘે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારે ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ […]

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો કાનૂની ગાળિયો કસાયો, 62 માફિયાઓની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળના છેલ્લા છ મહિનામાં અસામાજીક તત્વો સામે વધુ કાનૂની ગાળિયો કસાયો છે. મુખ્તાર સહિત 36 માફિયાઓ અને તેમના સાથીદારોને આજીવન કેદ અને બેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. ઉપરાંત, છેલ્લા છ મહિનામાં રાજ્યમાં ઓળખાયેલા 62 માફિયાઓની ગેરકાયદેસર રીતે કમાણી કરેલી મિલકતો જપ્ત કરીને તોડી પાડવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]

મહારાષ્ટ્રઃ NIAની કાર્યવાહીના વિરોધમાં પૂણેમાં PFIના કાર્યકરોએ પાકિસ્તાન ઝીંદાબાદના સુત્રોચ્ચાર કર્યાં !

મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFIના પરિસરમાં દરોડા પાડ્યા બાદ પુણેમાં જોરદાર વિરોધ થયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પીએફઆઈના 35 થી વધુ સભ્યોને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન પુણેમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દાને ગંભીરતાથી […]

પશ્ચિમ બંગાળઃ BJPએ મમતા બેનર્જી સામે મોરચો ખોલ્યો, દેખાવો કરતા કાર્યકરો-નેતાઓની અટકાયત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કથિત ભષ્ટ્રાચારના વિરોધમાં ભાજપ દ્વારા સચિવાલય ઘેરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સચિવાલય તરફ જતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભાજપના અનેક નેતા-કાર્યકરોની અટકાયત કરી હતી. બંગાળમાં મમતા બેનર્જી સરકાર વિરોધ ભાજપાએ […]

રાજયની પોલીસ ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે કટિબધ્ધઃ ગૃહરાજયમંત્રી હર્ષ સંધવી

અમદાવાદઃ રાજ્ય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ છે અને હજુ પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે. તેમ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એટીએસ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સાથે મળીને કલકત્તામાં ડી.આઈ.આર. સાથે મળીને 280 કરોડનું 39 કિલો ડ્રગ્સ પકડયું છે. આ ડ્રગ્સ કલકત્તાના પોર્ટ પરથી […]

લખનૌઃ સુપ્રસિદ્ધ લેટે હનુમાનજી મંદિરમાં વિધર્મીએ પ્રવેશીને મૂર્તિને ખંડિત કરી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખનૌમાં ગોમતી નદીના કિનારે આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવાના બહાને અંદર ઘુસેલા મુસ્લિમ શખ્સે ભગવાનની મૂર્તિને ખંડિત કરી હતી. તેમજ ધ્વજા પણ ફાડી નાખ્યો હતો. આ બનાવને પગલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે તેમજ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. બીજી તરફ યુવાન દારૂના નશામાં ચકચૂર હોવાનો અને માનસિક રીતે બીમાર […]

મુંબઈ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી યાકુબ મેમણની કબર મજારમાં ફેરવાઈ, પોલીસ હરકતમાં આવી

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 1993માં થયેલા બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી યાકુબ મેમણને ફાંસીની સજા આપવામાં આવી હતી. દરમિયાન હવે તેની કબરને મજારમાં ફેરવવાની સાથે લાઈટીંગ કરવામાં આવી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે લાઈટીંગ હટાવીને તપાસ આરંભી છે. બીજી તરફ સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ […]

અંબાજીમાં ભારદવી પૂનમના મેળાનો પ્રારંભ, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી જઈ રહ્યાં છે અને અંબાજી તરફના માર્ગો ‘જય અંબે’ના ગગનભેદી નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. દરમિયાન આજથી શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. અંબાજી મંદિરના પૂજારીઓએ મંત્રોચ્ચાર કરી […]

ડીસામાં લવજેહાદ-ધર્મપરિવર્તનની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code