1. Home
  2. Tag "police"

ગુજરાતમાં 12 સનદી અધિકારીઓની બદલી

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના પડઘમ વચ્ચે સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. દરમિયાન 12 આઈપીએસ અધિકારીની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના ઝોન 4 ના મુકેશ પટેલ, ઉષા રાડા સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.I “સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના ટ્રાફિકના પોલીસ કમિશનર અશ્વિન ચૌહાણની બદલી કરી કરાઇ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના […]

મોરબી પુલ દુર્ઘટનાઃ પોલીસે આઠ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ આરંભી

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100 વ્યક્તિઓના મોતની આશંકા સેવાઈ રહી છે તેમજ હજુ પણ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ પુલના કોન્ટ્રાક્ટર, મેનેજર, સિક્યુરિટી તથા પ્રવાસીઓને ટિકીટ આપનાર કર્મચારી સહિત આઠ વ્યક્તિઓની અટકાયત કરીને પોલીસે પુછપરછ શરૂ કરી હોવાનું […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

દિવાળીના તહેવારોને લઈને 108 ઈમરજન્સી સેવાનું આગોતરુ આયોજન, 800 એમ્બ્યુલન્સ માર્ગો ઉપર દોડશે

તહેવારોમાં ઈમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો નોંધાય છે 108 સેવાના 4500થી વધારે કર્મચારીઓ તૈનાત રહેશે અમદાવાદઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, દરમિયાન દિવાળીના તહેવારોમાં આગ, દાઝી જવાના અને અકસ્માતના ઈમરજન્સી બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. જેને પગલે 108 ઈમરજન્સી સેવાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિવાળીના તહેવારોમાં 4500થી વધારે કર્મચારીઓ ફરજ પર હાજર […]

4 પાકિસ્તાની-બાંગ્લાદેશી કેદીઓએ ભુજની જેલને માથે લીધી, સુરક્ષા કર્મચારીઓ ઉપર કર્યો હુમલો

અમદાવાદઃ ભુજની જેલમાં બંધ ચારેક પાકિસ્તાની અને બાંગ્લાદેશી કેદીઓએ સુરક્ષા જવાનો ઉપર હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. આ કેદીઓએ ખાસ મહિલા વોર્ડમાં ખસેડવાની માંગણી કરી હતી. જો કે, જેલતંત્રએ ઈન્કાર કરતા આ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભૂજમાં વિદેશી કેદીઓ […]

અમદાવાદ શહેરમાં દિવાળીના ટ્રાફિકના નિયમન માટે પોલીસ વિભાગે ઘડ્યો એકશન પ્લાન

અમદાવાદઃ શહેરમાં દિવાળીના તહેવારોને લીધે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. રોડ પર પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે ટ્રાફિકના યોગ્ય નિયમન માટે શહેર ટ્રાફિક પોલીસે હોમગાર્ડના જવાનો સેવાઓ લઈને વિશેષ આયોજન કર્યુ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના જેસીપી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, […]

મુંબઈઃ કાર ચાલક અને તેની પાસે બેઠેલી વ્યક્તિ સીટબેલ્ટ નહીં પહેરે તો થશે કાર્યવાહી

મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મીસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયા બાદ પોલીસ તંત્ર વધારે સાબદુ બન્યું છે, તેમજ ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન મુંબઈ પોલીસે શહેરમાં મોટરકાર ચલાવનાર ડ્રાઈવરો તથા તમામ સહ-પ્રવાસીઓ માટે સીટ બેલ્‍ટ પહેરવાનું ફરજિયાત બનાવ્‍યું છે. આ નિયમનો અમલ આવતી 1લી નવેમ્‍બરથી કરવામાં આવશે. […]

UP: બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનનો પર્દાફાશ, ATSએ 8 ત્રાસવાદીઓને ઝડપી લીધા

લખનૌઃ દેશની સુરક્ષા એજન્સીઓએ આતંકવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ની ટીમે આઠ આતંકવાદીઓને ઝડપી લીધા હતા. આ આતંકવાદીઓ જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. ચોક્કસ બાતમીના આધારે એટીએસની ટીમે તમામ આતંકવાદીઓની આગવીઢબે પૂછપરછ આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર એટીએસની ટીમે વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને લુકમાન, કારી મુખ્તાર, […]

ગુજરાતઃ દરિયાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિઓ અટકાવવા પોલીસે રણનીતિ તૈયાર કરી

અમદાવાદઃ દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે. બીજી તરફ દરિયાકાંઠાની સુરક્ષા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ સહિતની પ્રવૃતિઓને અટકાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના રેન્જ આઈજી સંદીપસિંઘે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારે ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ […]

ઉત્તરપ્રદેશમાં ગુનેગારો કાનૂની ગાળિયો કસાયો, 62 માફિયાઓની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળના છેલ્લા છ મહિનામાં અસામાજીક તત્વો સામે વધુ કાનૂની ગાળિયો કસાયો છે. મુખ્તાર સહિત 36 માફિયાઓ અને તેમના સાથીદારોને આજીવન કેદ અને બેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. ઉપરાંત, છેલ્લા છ મહિનામાં રાજ્યમાં ઓળખાયેલા 62 માફિયાઓની ગેરકાયદેસર રીતે કમાણી કરેલી મિલકતો જપ્ત કરીને તોડી પાડવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code