1. Home
  2. Tag "police"

મહારાષ્ટ્રના પાલઘરમાં 1400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

મુંબઈઃ મહારાષ્ટ્ર ક્રાઈમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે દવા ઉત્પાદન એકમ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 1400 કરોડ રૂપિયાની કિંમતનો 700 કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 4 આરોપી મુંબઈના હતા […]

પોરબંદરના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ્સ મળ્યાં બાદ સોમનાથના સમુદ્રકાંઠે પણ સર્ચ હાથ ધરાયું

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકતો નથી. રાજ્યમાં 1600 કિમીનો દરિયા કાંઠો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓને અનુકૂળ આવી ગયો છે. પરંતુ મરીન પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની બાદ નજર હોવાથી ડ્રગ્સ સપ્લાયરો પોલીસના ડરથી ક્યારે ક દરિયા કિનારે જ ડ્રગ્સના પેકેટ્સ ફેંકીને પલાયન થઈ જતા હોય છે. ત્યારે કચ્છ. જામનગર પોરંબંદર, […]

રાજકોટમાં લૂંટારુઓ અને પોલીસ વચ્ચે ધાણીફુટ ગોળીબારઃ પીએસઆઈ ઘાયલ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં લૂંટારુઓને ઝડપી લેવા પહોંચેલી પોલીસની ટીમ ઉપર લૂંટારુઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સામે ફાયરિંગ કર્યું હતું. આ ધાણીફુટ ગોળીબારમાં પીએસઆઈ અને બે લુંટારુઓ ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. પોલીસે અન્ય લૂંટારુઓને ઝડપી લેવા માટે તપાસ તેજ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ […]

કેરળમાં 12 સગીરાઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશઃ 3ની ધરપકડ

બેંગ્લોરઃ કેરળમાં સગીરાઓની તસ્કરીનો પોલીસે પર્દાફાશ કરીને એક પાદરી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં અન્ય આરોપીઓની સંડોવણી બહાર આવવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે સ્ટેશન ઉપર કેટલીક સગીરાઓ સાથે છ લોકો શંકાસ્પદ હાલતમાં જણાતા સહ પ્રવાસીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ […]

દિલ્હીમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ, કરોડોનું હેરોઈન ઝડપાયું

નવી દિલ્હીઃ પોલીસ અને કેંન્દ્રીય એજન્સીઓએ મળીને એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને 130 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કરીને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપીની તો એનડીપીએસ કાયદા હેઠળ અગાઉ પણ ધરપકડ થઇ ચુકી છે. આ ગેંગ લાંબા સમયથી દિલ્હી-એનસીઆરમાં સક્રિય હતી અને વિદેશી હેરોઇન ભારતમાં ટ્રાંસપોર્ટ કરાવતી હતી. રૂ. 130 […]

અસમમાં અલકાયદા ટેરર મોડ્યુલનો પર્દાફાશ, 12 જિહાદીઓ ઝબ્બે

નવી દિલ્હીઃ અસમમાં અલ કાયદાના ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે. પોલીસે બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન અંસરુલ ઈસ્લામ સાથે જોડાયેલા 12 જિહાદીઓની 2 જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ બે મદરેસાઓને સીલ કરવામાં આવ્યાં હતા. મોરીગાંવના મોઈરાબારી સ્થિત મદરેસાના મુફ્તીની પણ જિહાદી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મદરેસાના હેડમાસ્ટર સહિત 8 શિક્ષકોની ધરપકડ કરીને તપાસ […]

આણંદઃ પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓ ઝડપાયાં

અમદાવાદઃ મધ્ય ગુજરાતના આણંદના સૌઝીત્રામાંથી પોલીસે પાર્ટી ડ્રગ્સના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા ચાર શખ્સો પૈકી એક આરોપી રાજકીય આગેવાનનો દીકરો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપએ સોજીત્રામાંથી રાજકોટના રાજકીય અગ્રણીના પુત્ર રોહન રૈયાણી અને અન્ય ત્રણ જણાને પાર્ટી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. […]

લઠ્ઠાકાંડઃ બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના એસપીની કરાઈ બદલી, બે ઉચ્ચ પોલીસ અધિકારી સસ્પેન્ડ

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 50થી વધારે લોકોના મોત થયાં હતા. જ્યારે હજુ અનેક લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ સમગ્ર પ્રકરણને લઈને પોલીસે ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સરકાર દ્વારા જવાબદાર મનાતા પોલીસ કર્મચારીઓ સામે કવાયત શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર લઠ્ઠાકાંડને પગલે ગૃહવિભાગે […]

બોટાદ કથિત લઠ્ઠાકાંડઃ મૃત્યુઆંક વધી 28 ઉપર પહોંચ્યો, મિથાઈલ આલ્કોહોલ પાણી સાથે મિક્સ કરાયો હતો

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મિથાઈલ આલ્કોહોલ નામનું કેમિકલ પાણી સાથે મીક્સ કરેલી પીધા બાદ અત્યાર સુધીમાં 28 વ્યક્તિઓના મોત થયાનું ખુલ્યું છે. બોટાદમાં 22 અને અમદાવાદ ગ્રામ્યમાં કેમિકલ પીવાથી 6 વ્યક્તિના મોત થયાં હતા. આ પ્રકરણમાં પોલીસે મુખ્ય સુત્રધાર સહિતના આરોપીઓને ઝડપી લીધા છે. તેમજ તેમની આગવી ઢબે પૂછપરછ કરવામાં […]

લઠ્ઠાકાંડઃ રોજિદામાં મૃતકોની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ પ્રકરણમાં 25થી વધારે વ્યક્તિઓના લઠ્ઠાકાંડમાં મૃત્યુ થવાનું જાણવા મળે છે. દરમિયાન રોજિદા ગામમાંથી મૃતકોની અંતિમ યાત્રા યોજાઈ હતી. એક સાથે મૃતકોની અંતિમ યાત્રા યોજાતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code