1. Home
  2. Tag "police"

અમદાવાદઃ આરોગ્યના કારણોસર દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યામાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધીનો પોલીસ દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આરોગ્યના કારણોસર દારૂની પરમીશન મેળવનારાઓની સંખ્યામાં વધારો થઈ રહી છે. અમદાવાદ શહેરમાં સાડા ચાર વર્ષમાં 12 હજારથી વધારે લોકોએ આરોગ્યના કારણોસર પરમીટ માગી છે. જે પૈકી ચાર હજાર જેટલી અરજીઓ નવી પરમિટ માટેની હોવાનું જાણવા મળે છે. આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ […]

નાણા કમાવાની લ્હાયમાં કુવૈત ગયેલુ મહારાષ્ટ્રનું દંપતિ ફસાયું, દિવસના 22 કલાક કામ કરાવાતું

મુંબઈઃ મુંબઈના થાણે જિલ્લાનું દંપતિ સારી આવક મેળવવા કમાવવા અને જીવનધોરણમાં સુધારો આવે તે માટે કુવૈત ગયું હતું. પરંતુ કુવૈત ગયા બાદ દંપતિની મુશ્કેલીમાં વધારો થયો હતો. અહીં તેમને દિવસના 22 કલાક કામ કરવવામાં આવતું હતું. આમ દંપતિને બંધક બનાવીને શોષણ કરતું હોવાની ઘટના સામે આવી હતી. આ દંપતિને મહારાષ્ટ્ર પોલીસ તથા કુવૈતમાં સ્થિત ભારતીય […]

પશ્ચિમ બંગાળમાં અંધાધૂંધ ગોળીબારઃ ટીએમસીના નેતા સહિત 3ના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં અજાણ્યા શખ્સોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ બનાવમાં ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસને ઘટના સ્થળેથી કેટલાક મહત્વના પુરાવા મળી આવ્યાં છે એટલું જ […]

અજમેરઃ દરગાહના ખાલિમનો નુપુર શર્માને લઈને ભડકાઉ વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુર અને અમરાવતીમાં કટ્ટરપંથીઓએ બે વ્યક્તિઓની કરેલી હત્યાની તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ ઘણા લોકો તેને ગેરફાયદો ઉઠાવીને ભડકાઉ નિવેદન કરે છે જેથી અરાજગતાની પરિસ્થિતિ ઉભી થવાની શકયતાઓ વધી જાય છે. દરમિયાન અજમેરમાં દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો વિવાદાસ્પદ વીડિયો સામે […]

આડા સંબંધનો આડો ખેલઃ પતિનું કાસઢ કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને રચ્યુ ખતરનાક કાવતરુ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી જીપકારે એક રાહદારીને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતકના મિત્ર સાથે પત્નીને આડોસંબંધ હતો. જેથી પરિણીતાએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ નહીં હત્યા કરવા માટે રૂ. 10 લાખની સોપારી આપવામાં આવી […]

બનાસકાંઠાઃ પાલનપુર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત

રાજસ્થાનથી ઘેટા-બકરા ભરેલી એક ટ્રક અમદાવાદ જતી હતી માર્ગ અકસ્માતમાં 20 જેટલા પશુઓના પણ થયા મોત બે દિવસ અગાઉ પણ અકસ્માતમાં 3ના મોત થયા હતા અમદાવાદઃ બનાસકાંઠામાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. ઘેટા-બકરા ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 20 પશુઓના પણ […]

ગુજરાતઃ વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 7000 કેમેરા લગાવાયાં

અમદાવાદઃ ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતી માટે 2020માં રાજ્યભરમાં સીસીટીવી સ્થાપિત કરવાના વિશ્વાસ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની શરૂઆત થઇ હતી તારીખ 1-5-2022ના રોજ 7 હજાર સીસીટીવી સ્થાપિત કરવાનો પ્રથમ તબક્કો પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. હવે સરકાર તેના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે જેમાં તેનો વ્યાપ નાના શહેરોમાં વિસ્તરિત કરવામા આવશે. બીજા તબક્કામાં ટિયર -3 શ્રેણીના […]

ભગવાન જગન્નાથજી આગામી વર્ષે નવા રથમાં નગરચર્યાએ નીકળશે

અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન મંદિરના મહંત દિલીપ દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે. અમદાવાદમાં 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી […]

ઉદેયપુર હત્યાકાંડઃ હત્યારાઓએ ફેકટરીમાં ધારદાર હથિયાર બનાવ્યું હતું

જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે એસકે એન્જિનિયરિંગ વર્ક્સમાં ધારદાર હથિયારો બનાવ્યા હતા. આ જઘન્ય હત્યાકાંડમાં આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ હત્યા પહેલા અને પછી આ જ ફેક્ટરીમાં વીડિયો પણ શૂટ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી કન્હૈયાલાલની હત્યામાં વપરાયેલું હથિયાર મળી આવ્યું હતું. આ કેસમાં […]

સાંગલીમાં એક જ પરિવારના 9 સભ્યોના મોતમાં ચોંકાવનારો ખુલાસો, તમામની હત્યા કરાયાનું ખુલ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સાંગલી જિલ્લામાં 20મી જૂનના રોજ 20 વ્યક્તિઓના મોતની ઘટનામાં ચોંકાવનારા ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક હત્યાકાંડની હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર ઘટના સામુહિક આત્મહત્યાની મનાતી હતી જો કે, બે ભાઈઓના પરિવારને એક તાંત્રિક અને તેના ડ્રાઈવરે ઝેર આપીને માર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 20મી જૂન મ્હૈસલ ગામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code