ગુજરાતના 19 પોલીસ અધિકારીઓને એનાયત થશે વીરતા પુરસ્કાર
26 જાન્યુ.એ 939 પોલીસ કર્મીઓને એનાયત થશે વીરતા પુરસ્કાર 189 વીરોને પોલીસ મેડલથી સન્માનિત કરાશે સીઆરપીએફના 30 જવાનોને પોલીસ મેડલ પણ એનાયત થશે અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસે વીરતા પુરસ્કાર મેળવનાર પોલીસ અધિકારીઓ અને કર્મીઓના નામની જાહેરાત કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 26 જાન્યુઆરીએ દેશના કુલ 939 પોલીસ કર્મીઓને તેમના શૌર્ય માટે વીરતા પુરસ્કાર એનાયત કરશે […]


