1. Home
  2. Tag "water"

દક્ષિણ ગુજરાતઃ ઉનાળામાં લોકોને નહીં નડે પાણીની સમસ્યા, ઉકાઈમાં 49 ટકા પાણીનો જથ્થો

અમદાવાદઃ રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. તો બીજી તરફ અન્ય જિલ્લાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થવા પામી છે. દક્ષિણ ગુજરાતથી મોટા રાહતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હાલ પણ 49% જેટલો લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે આવનારા  એક વર્ષ સુધી આ વિસ્તારની પીવાના પાણીની જરૂરિયાત સંતોષવા […]

પીપળાના પાનનું પાણી અનેક રોગોમાં ઉપયોગી..

પીપળના ઝાડના પાનનો રસ ઉધરસ, અસ્થમા, ઝાડા, કાનનો દુખાવો, દાંતનો દુખાવો, હિમેટુરિયા (પેશાબમાં લોહી), આધાશીશી, ખંજવાળ, આંખની સમસ્યા અને ગેસ્ટ્રિક સમસ્યાઓ મટાડવામાં મદદરૂપ છે. પીપળના ઝાડના થડની છાલ હાડકાના ફ્રેક્ચર, ડાયેરિયા અને ડાયાબિટીસમાં મદદ કરે છે. આ સિવાય પણ ઘણા ફાયદા થાય છે. રાત્રે સૂતા પહેલા દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવો, સવારે તમારું […]

પાકિસ્તાન માટે ઉનાળો વધારે આકરો રહેશે, પંજાબમાં શાહપુરકંડી બેરેજનું કામ પૂર્ણ થયું

નવી દિલ્હીઃ આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની જનતા માટે આગામી ઉનાળો વધારે આકરો રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ખરેખર, પંજાબમાં શાહપુરકાંડી બેરેજ ડેમનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ તળાવના કેચમેન્ટ એરિયામાં ટ્રાયલ તરીકે પાણી ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શાહપુરકંડી બેરેજ ડેમ રણજીત સાગર ડેમ પ્રોજેક્ટનું બીજું એકમ છે. આ […]

જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો આ વાતોનું રાખો ધ્યાન,નહીં તો જીવનમાં કલેશ થઈ શકે છે

વાસ્તુશાસ્ત્ર ખૂબ જ ઊંડો વિષય છે. તે ઘર સાથે જોડાયેલી તે બધી વસ્તુઓ વિશે જણાવે છે, જેનું ધ્યાન રાખીને આપણે આપણું જીવન સુખી બનાવી શકીએ છીએ. ઘણીવાર ઘરમાં કેટલીક વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવવામાં ન આવવાને કારણે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને ધીમે-ધીમે સમસ્યાઓ ઉભી થવા લાગે છે. જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો […]

આ ફળનું પાણી ચહેરા પરના ડાઘ-ધબ્બાને કરી શકે છે દૂર,ત્વચા ઘી જેવી મુલાયમ બની જશે

ત્વચા માટે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકો છો. તમારી ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે તે ચહેરાની ઘણી સમસ્યાઓને ઘટાડી શકે છે. ખરેખર, શિયાળો આવી ગયો છે અને આ ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. જ્યારે ત્વચા ફાટવા લાગે છે, ત્યારે ખરજવું શરૂ થાય છે. આ સિવાય ક્યારેક ચહેરામાં ડ્રાયનેસની સમસ્યા પણ શરૂ થઈ જાય છે. […]

પંચમહાલઃ પાનમ જળાશયના પાણીથી સાત ગામના 11 તળાવો ભરાશે

અમદાવાદઃ સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકાને પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા મોરવા (હડફ) તાલુકાના કુલ સાત ગામોના 11 તળાવો પાણીથી ભરવામાં આવશે. જેના પરિણામે કુલ 1172 હેક્ટર વિસ્તારને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. જ્યારે આજુ બાજુના 60થી વધુ […]

સુખી જળાશય યોજનાઃ મુખ્ય, શાખા અને માઈનોર નહેરોનું આધુનિકરણ કરાશે

છોટાઉદેપુરઃ સુખી જળાશય યોજના આધારિત જમણા કાંઠા અને ડાબા કાંઠાની મુખ્ય નહેરો, શાખા નહેરો અને માઈનોર નહેરોનું અંદાજે રૂ. 225 કરોડના ખર્ચે સુધારણા તેમજ આધુનિકરણ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પરિણામે છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની સુવિધાઓ વધુ સુચારૂ બનશે તેમ, જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવાયું હતું. જળ સંપત્તિ મંત્રીએ કહ્યું હતું […]

જલ જીવન મિશન: દેશના 13 કરોડ ગ્રામીણ પરિવારોને નળથી પાણી મળતું થયું

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 13 કરોડ ગ્રામીણ કુટુંબોને નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાની વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ‘સ્પીડ એન્ડ સ્કેલ’ સાથે કામ કરીને જીવન બદલી રહેલા આ મિશને ઓગસ્ટ, 2019માં મિશનની શરૂઆતમાં ગ્રામીણ નળ જોડાણનું કવરેજ માત્ર 3.23 કરોડ પરિવારોથી વધારીને માત્ર 4 વર્ષમાં 13 કરોડ કરી દીધું છે. […]

દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલીને બનાસનદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ માઉન્ટ આબુ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 25,000 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. આ વર્ષે ઉપરવાસના જિલ્લાઓમાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે 28 જુલાઈએ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ […]

ઉત્તર ગુજરાતમાં સતત વરસાદને પગલે દાંતીવાડા ડેમ, ધરોઈ ડેમમાં નવા પાણીની આવક

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદને પગલે સાબરમતી નદી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવક થઈ છે. રાજસ્થાન વિસ્તારમાં પણ વરસાદ વરસવાને લઈ નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. સાબરમતી અને દાંતીવાડા ડેમમાં સતત નવા પાણીની આવકને પગલે સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code