1. Home
  2. Tag "water"

રાજ્યના 206 જળાશયમાં 39 ટકા પાણીનો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 57 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.83 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.35 ટકા સામે આ વર્ષે 45.49 ટકા જળાશયો ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 56.62 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 […]

જૂનાગઢઃ વિરાન ખાણ પોલીસ-સિંચાઈ વિભાગના પ્રયાસથી જળાશયમાં ફેરવાઈ, વન્યપ્રાણીઓને મળશે રાહત

અમદાવાદઃ જૂનાગઢના રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ ટ્રેનિંગ સેન્ટરની પાછળ આવેલ એક સમયે વિરાન ભાસતી અને પડતર એવી કબુતરી ખાણ પોલીસ અને સિંચાઈ વિભાગ- જૂનાગઢના જળસંગ્રહ માટેની આગવી પહેલના પરિણામે, આજે મેઘરાજાની પ્રથમ જ પધરામણીમાં આ કબુતરી ખાણ જળરાશિથી છલોછલ છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મૌલિક મહેતા જણાવે છે કે, રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા દ્વારા […]

ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો 15 વર્ષની સ્થિતિએ સૌથી વધારે

અમદાવાદઃ રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો […]

શિવલિંગ પર જળ ચઢાવવાથી થાય છે આ ફાયદા,આજે જ જાણો

શાસ્ત્રો અનુસાર ભગવાનને બેલપત્ર, ધતુરા, આકના ફૂલથી લઈને વિવિધ વસ્તુઓથી અભિષેક કરવાનો નિયમ છે. પરંતુ કહેવાય છે કે જો તમારી પાસે કંઈ ન હોય તો અભિષેક માત્ર પાણીથી કરો. રવિવારે શિવલિંગ પર જળ ચઢાવવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, જેના કારણે ઘરમાં ક્યારેય […]

ગ્રામીણ નળનાં પાણીનાં જોડાણો 2019માં 16.64 ટકાથી વધીને 41 મહિનાના ગાળામાં 62.84 ટકા થયાં

નવી દિલ્હીઃ “જીવન બચાવવામાં, મહિલાઓ અને દીકરીઓને સશક્ત બનાવવામાં અને ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતામાં ફાળો આપવા માટે પીવાનાં સુરક્ષિત પાણીની ભૂમિકાના આપણે સાક્ષી છીએ.” નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે આજે અહીં ભારતમાં ‘હર ઘર જલ’ કાર્યક્રમના નોંધપાત્ર ફાયદાઓ પર પ્રકાશ પાડતા ડબ્લ્યૂએચઓના મહત્વપૂર્ણ અહેવાલના વિમોચન પ્રસંગે આ વાત કરી હતી. તેમણે […]

રાજ્યના જળાશયોમાં 39 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ, 13 ડેમ ખાલી

અમદાવાદઃ ગુજરાતના 206 જળાશયોમાં હાલ લગભગ 39.03 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 47.52 ટકા જેટલું પાણી છું. રાજ્યના 206 જળાશયોમાંથી માત્ર 1 માં જળસ્તર 90 ટકાથી વધારે છે. જ્યારે 3 જળાશયમાં 70 ટકાથી 80 ટકા, લગભગ 202 જળાશયમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે. રાજ્યના 13 […]

જલ જીવન મિશન: 18.45 લાખ શાળા-આંગણવાડી કેન્દ્રોના વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું પીવાનું પાણી

નવી દિલ્હીઃ જલ જીવન મિશન (JJM), આઝાદીનું અમૃત, દેશના 12 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળ દ્વારા સુરક્ષિત અને સ્વચ્છ પીવાનું પાણી સુનિશ્ચિત કરવાના નવા સીમાચિહ્નની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લાની પ્રાચી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા JJMની શરૂઆતની જાહેરાત સમયે, ગામડાઓમાં માત્ર 3.23 કરોડ (16.64%) પરિવારો પાસે જ પાઈપ દ્વારા […]

રશિયાની એવી એક નદી કે જ્યાં પાણીને બદલે માત્ર પથ્થરો જ જોવા મળશે!

તમે આવી નદી જોઈ હશે, જેમાં પાણી હોય, પરંતુ શું તમે ક્યારેય એવી નદી વિશે સાંભળ્યું છે, જેમાં પાણી નથી પણ માત્ર પથ્થરો જ હોય છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ રશિયામાં આવી એક નદી છે. આ જ કારણ છે કે પથ્થરોની આ નદીને સ્ટોન રિવર અથવા સ્ટોન રન કહેવામાં આવે છે. સ્ટોન રિવર […]

પાણી સંબંધિત આ દોષો છીનવી શકે છે તમારા ઘરની સુખ-સંપત્તિ,એક ભૂલ બનાવી શકે છે કંગાળ

જ્યારે પણ આપણે નવું ઘર ખરીદીએ છીએ ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. પરંતુ તેમ છતાં આપણે કેટલીક ભૂલો કરીએ છીએ. દાખલા તરીકે, ઘર બનાવતી વખતે, તેઓ કઈ દિશામાં પાણી નીકળી જશે તેના પર વધુ ધ્યાન આપતા નથી. જો વાસ્તુશાસ્ત્રની માનીએ તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં પાણી કઈ દિશામાં વહી […]

ગ્રામીણ વિસ્તારમાં વિવિધ યોજનાઓ થકી 4200 LMD પાણીનું દૈનિક વિતરણ : ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણી અંગેના આયોજનની પત્રકાર મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર સતત જાગરૂત છે. ઉનાળા દરમિયાન પાણીના સુચારૂ વિતરણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code