1. Home
  2. Tag "water"

ગુજરાતના 207 જળાશયોમાં 55.95 ટકા પાણીનો સંગ્રહઃ 29 ડેમ છલકાયાં

સરદાર સરોવર ડેમમાં 52.41 ટકા જળસંગ્રહ 42 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણી સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 55.95 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,75,087 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.41 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. […]

અમદાવાદઃ ભારે વરસાદમાં બેઝમેન્ટમાં પાણી ભરાશે તો જે તે એકમે જાતે નિકાલ કરવો પડશે

અમદાવાદઃ શહેરમાં હવે ભારે વરસાદમાં જો ખાનગી સોસાયટી તથા વ્યવસાયના એકમોના બેઝમેન્ટમાં પાણી ભરાશે તો હવે મનપા દ્વારા તેનો નિકાલ કરવામાં નહીં આવે. જે બે માળના બેઝમેન્ટ ધરાવતા એકમોએ પાણીના નિકાલ માટે પંપ રાખવો પડશે અને વરસાદી પાણી ભરાય ત્યારે જાતે જ પંપથી પાણીનો નિકાલ કરવાનો રહેશે. તેવો નિર્ણય મનપા દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા […]

કચ્છમાં વરસાદ ખેંચાતા પાણીની વિકટ સમસ્યા ઉભી થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જેથી ખેડૂતોની ચિંતામાં મુકાયાં છે. કચ્છમાં જો આગામી દિવસોમાં કચ્છમાં વરસાદ નહીં વરસેતો આવનારા દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. કચ્છના મોટાભાગના ડેમના તળિયા […]

ગુજરાતમાં જળાશયોની સ્થિતિ ચિંતાજનકઃ 207 જળાશયોમાં 37 ટકા જળસ્તર

10 જળાશયોમાં એકદમ ખાલી 203 ડેમમાં 70 ટકાથી ઓછો પાણીનો જથ્થો સરદાર સરોવર ડેમમાં હાલ 43.29 ટકા પાણી અમદાવાદઃ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે જો કે, હજુ સુધી રાજ્યમાં જોઈએ તેવો વરસાદ થયો નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેર-નગરોમાં વરસાદ વરસ્યો છે પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ લોકો મેઘરાજા મનમુકીને […]

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમાં 7 દિવસ સુધી દરરોજ 17 હજાર ક્યુસેક પાણી છોડાશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન 17000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેમ પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. સતત એક અઠવાડિયા સુધી છોડવામાં […]

ઉત્તર ગુજરાતમાં માત્ર 5.65 ટકા અને કચ્છનાં જળાશયોમાં 13.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ,

અમદાવાદઃ અષાઢના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આદમન થઈ ગયું છે. પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. બીજી બાજુ રાજ્યના મોટાભાગના જળાશયોમાં હવે ડેડ વોટર જ બચ્યુ છે.  જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સમસ્યા સર્જાશે, જોકે આગામી ચાર દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી […]

ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. […]

જળ જીવન મિશનઃ વડોદરામાં 100 ટકા ઘરોને નળથી પાણી પુરુ પાડવાનો લક્ષ્યાંક હાંસલ કરાયું

અમદાવાદઃ દેશના તમામ નાગરિકોને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે જળ જીવન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વર્ષ 2022ના અંત સુધીમાં પ્રત્યેક ઘરે નળથી જળની વ્યવસ્થા આપવામાં આવશે. દરમિયાન વડોદરામાં હર ઘર નળ સે જળ હેઠળ વડોદરામાં 100 ટકા પાણી કનેકશન આપવામાં આવ્યાં છે. હર ઘર નળ સે જળ અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ […]

શું પાણી પણ આટલું મોંઘુ હોઈ શકે? કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

જ્યારે પીવાની પાણીની બોટલની વાત કરવામાં આવે તો લોકો સૌથી પહેલા તેની કિંમત વિશે વિચારે અને તે સામાન્ય રીતે હોય 20 અથવા 25 રૂપિયાની, ક્યારેક એવું પણ સાંભળ્યું હશે કે અભિનેતા, અભિનેત્રી અથવા ક્રિકેટર અલગ પાણી પીતા હોય છે અને તેની કિંમત એક લીટરની હજારોમાં હોય છે, પરંતુ શું તમે લાખો રૂપિયાનું લીટર પાણી… આ […]

જલ જીવન મિશન-હર ઘર જલ યોજના હેઠળ 1.28 કરોડ આદિવાસીઓના ઘરોમાં પાણી પહોંચ્યુઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ સમગ્ર દેશ અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ આજે આ રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code