1. Home
  2. Tag "water"

ઉત્તર ગુજરાતમાં માત્ર 5.65 ટકા અને કચ્છનાં જળાશયોમાં 13.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ,

અમદાવાદઃ અષાઢના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આદમન થઈ ગયું છે. પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. બીજી બાજુ રાજ્યના મોટાભાગના જળાશયોમાં હવે ડેડ વોટર જ બચ્યુ છે.  જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સમસ્યા સર્જાશે, જોકે આગામી ચાર દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી […]

ઉત્તર ગુજરાતના 135 ગામના લોકો-ખેડૂતોને પીવા અને સિંચાઈના પાણી માટે કરોડોના કામોને મંજૂરી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણના 135 ગામોના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામીણ વસ્તીને પીવાના અને સિંચાઇના પાણી પહોંચાડવા માટે સુજલામ-સુફલામ યોજના અન્વયે કસરા-દાંતીવાડા ઉદવહન પાઇપ લાઇન માટે 1566.25 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે ડીંડરોલ-મુકતેશ્વર ઉદવહન પાઇપ લાઇન માટે પણ રૂ. 191.71 કરોડના કામો હાથ ધરવાની અનૂમતિ આપી છે. […]

જળ જીવન મિશનઃ વડોદરામાં 100 ટકા ઘરોને નળથી પાણી પુરુ પાડવાનો લક્ષ્યાંક હાંસલ કરાયું

અમદાવાદઃ દેશના તમામ નાગરિકોને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે જળ જીવન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વર્ષ 2022ના અંત સુધીમાં પ્રત્યેક ઘરે નળથી જળની વ્યવસ્થા આપવામાં આવશે. દરમિયાન વડોદરામાં હર ઘર નળ સે જળ હેઠળ વડોદરામાં 100 ટકા પાણી કનેકશન આપવામાં આવ્યાં છે. હર ઘર નળ સે જળ અંતર્ગત વડોદરા જિલ્લાના ગ્રામ […]

શું પાણી પણ આટલું મોંઘુ હોઈ શકે? કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

જ્યારે પીવાની પાણીની બોટલની વાત કરવામાં આવે તો લોકો સૌથી પહેલા તેની કિંમત વિશે વિચારે અને તે સામાન્ય રીતે હોય 20 અથવા 25 રૂપિયાની, ક્યારેક એવું પણ સાંભળ્યું હશે કે અભિનેતા, અભિનેત્રી અથવા ક્રિકેટર અલગ પાણી પીતા હોય છે અને તેની કિંમત એક લીટરની હજારોમાં હોય છે, પરંતુ શું તમે લાખો રૂપિયાનું લીટર પાણી… આ […]

જલ જીવન મિશન-હર ઘર જલ યોજના હેઠળ 1.28 કરોડ આદિવાસીઓના ઘરોમાં પાણી પહોંચ્યુઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ સમગ્ર દેશ અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના મુજબ આજે આ રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન […]

સૌરાષ્ટ્રના 141 ડેમમાં 30 ટકા જેટલો પાણીનો જથ્થો, પાણીની સમસ્યા ઉભી થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાણી માટે ખેંચ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હાલની પરિસ્થિતિમાં કેટલાક ડેમ ખાલીખમ થઈ ગયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમ ધીરે ધીરે તળિયાઝાટક થઈ રહ્યા છે. જળસંકટ ઘેરું બને તેવી તમામ શકયતાઓ ઉભી થઈ છે. સૌરાષ્ટ્રના કુલ 141 ડેમમાં હાલમાં કુલ 27 થી […]

દેશનું એક એવુ મંદિર કે જે આઠ મહિના સુધી પાણીમાં જ રહે છે,જાણો તેના વિશે

દેશમાં જ્યારે પણ કોઈ ફરવા જાય છે ત્યારે તેની પહેલી પસંદ હોય છે મંદિર, આ આપડા દેશની સંસ્કૃતિ છે અને વિચાર છે કે જ્યાં લોકોને ફરવાનું મન થાય ત્યારે તે પવિત્ર જગ્યા પર જવાનું પસંદ કરે છે. દેશમાં દરેક મંદિરનો ઈતિહાસ અલગ અલગ છે આવામાં ભારતનું આ એક મંદિર કે જે 8 મહિના સુધી પાણીમાં […]

ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ માંડ 30 ટકા, ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સમસ્યા

અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. અને 20 જુન સુધીમાં મેધરાજાની વિધિવત પધરામણી થઈ જશે. એટલે હજુ 20 દિવસ બાદ સારો વરસાદ થાય તો ડેમ અને જળાશયો ભરાય પણ હાલ મોટાભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. જળાશયોમાં માંડ 30 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને હવે મધ્ય ગુજરાતમાં […]

ઉનાળાની ગરમીમાં તમારી ટાંકીનું પાણી થઈ જાય છે ગરમ, તો હવે ઠંડુ રાખવા માટે જોઈલો આ ટ્રિક

તમારી કાંટી પર સફેદ કપડુ બાંધી રાખો બને તો ટાંકીને છાયડામાં જ રાખો ઉનાળો ચાલતો હોવાથી સામાન્ય રીતે પાણીની ટાકી ગરમ જ રહેતી હોય છે, જ્યારે બપોરે ન્હાવા જઈએ ત્યારે ઠંડા પાણીને બદલે ગરમ પાણી આવે છે, આવી સ્થિતિમાં જો ઠંડુ પાણી ન્હાવા માટે મળી જાય તો મજા પડી જાય,જો તમારે તમારી ટાંકીનું પાણી ઠંડુ […]

બનાસકાંઠાઃ કરમાવત તળાવ ભરવા અંગે મુખ્યમંત્રી અધિકારીઓને આપ્યો આદેશ

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓને જરૂરી નિર્દેશ કર્યાં હતા. આમ આગામી દિવસોમાં કરમાવત તળાવ પાણીથી ભરવામાં આવે તેવી આશા સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. દરમિયાન મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code