ગુજરાતના 207 જળાશયોમાં 55.95 ટકા પાણીનો સંગ્રહઃ 29 ડેમ છલકાયાં
સરદાર સરોવર ડેમમાં 52.41 ટકા જળસંગ્રહ 42 જળાશયોમાં 70 ટકાથી વધુ પાણી સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર અમદાવાદઃ રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 55.95 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,75,087 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.41 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. […]


