અમદાવાદ જિલ્લાના વિરમગામ અને સાણંદના 40 ગામોને સિંચાઈનું પાણીથી વંચિત, ખેડુતોમાં રોષ
અમદાવાદઃ રાજ્યમાં સિંચાઈ માટે સૌથી મોટો આધાર નર્મદા ડેમ પર છે. કેટલાક વિસ્તારોને તો નર્મદાના પાણી સિંચાઈ માટે મળતા નથી.અમદાવાદ જિલ્લાના વિરમગામ ,સાણંદ અને નળકાંઠા વિસ્તારના 40થી વધુ ગામો વર્ષો બાદ પણ સિંચાઈના પાણીથી વંચિત છે. અગાઉ આ ગામોમાં સિંચાઈ માટે ખેડુત આંદોલન થયુ હતુ. હજુ પણ આ પ્રશ્ન હલ ન થતા હવે આગામી વિધાનસભા […]


