1. Home
  2. Tag "water"

અમદાવાદના નરોડામાં તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં રોષ

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારોમાં પુરતા વિકાસના કામો થતાં નથી અને જે થાય છે તે વિકાસના કામો ખૂબજ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. પૂર્વના કેટલાક વિકસિત વિસ્તારોમાં ડ્રેનેજનો મુખ્ય પ્રશ્ન છે. નવી બનતી સોસાયટીઓમાં ખાળકૂવા ઊભરાવવા લાગ્યા છે. આ ઉપરાંત પીવાના પાણીનો પણ મુખ્ય પ્રશ્ન છે.નરોડામાં આદિશ્વરનગર વિસ્તારના […]

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી,જેને જોઈને પ્રવાસીઓ રહી ગયા દંગ

નદીમાં તરતી જોવા મળી મહાકાય માછલી જોઇને પ્રવાસીઓ પણ રહી ગયા દંગ આ વીડિયો અમેરિકાના ફ્લોરિડાનો છે જ્યારે પણ કોઈ નદીની વાત થાય છે ત્યારે લોકો તેની સ્વચ્છતાની વાત ચોક્કસ કરે છે.અવારનવાર સાંભળવા મળે છે કે ઘણી નદીઓ એવી છે જે ખૂબ જ ગંદી છે.પરંતુ કેટલાક એવા પણ છે જે પોતાની સ્વચ્છતાના કારણે હેડલાઇન્સમાં રહે […]

સિનેમા થિયેટર્સ, અને મલ્ટિપ્લેક્સમાં લોકો પાણી અને નાસ્તો સાથે લઈ જઈ શકશે

અમદાવાદઃ રાજ્યમાં સિનેમા થિયેટર્સ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં હવે લોકો ખાણીપીણીની વસ્તુઓ સાથે લઈ જઈ શકશે. હાલ જાહેર મનેરંજનના સ્થળોએ લોકોને પીવાના પાણીની બોટલ પણ સાથે લઈ જવા દેવામાં આવતી નથી, બીજી બાજુ થિયેટરમાં ઊંચા ભાવે પાણીની બોટલો વેચવામાં આવતી હોય છે. અને લોકોને ના છૂટકે વધુ ભાવ આપીને પાણીના બોટલો ખીદવાની ફરજ પડે છે. આ સંદર્ભે […]

દેશના 49 હજાર ગામના જળ પ્રદુષણથી પ્રભાવિત: રિપોર્ટમાં ખુલાસો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતમાં લગભગ 49 હજાર ગામનુ પાણી પ્રદુષણથી પ્રભાવિત થયાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પ્રદુષિત પાણીને કારણે ગ્રામજનોના આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી […]

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ ઘરોમાં નળના જોડાણો આપવાની યોજના પૂર્ણ કરાશે

ગાંધીનગર :  ગુજરાતમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. હર ઘર જલ યોજનાની સર્વગ્રાહી સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કરી હતી. પાણી પુરવઠા મંત્રી – રાજ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં યોજાઇ બેઠક યોજાઇ હતી. ગુજરાતના 6 જિલ્લાઓ-68 તાલુકાઓ તથા 12910  ગામોમાં 100 ટકા નળ જોડાણ […]

પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવું,આ રીતે કરે છે શરીરને નુક્સાન

પ્લાસ્ટિકની બોટલમાં ન પીવો પાણી આ રીતે કરે છે શરીરને નુક્સાન કેન્સર જેવુ મોટું જોખમ પણ રહ્યું છે ભારતમાં મોટાભાગના લોકોને આદત હોય છે તે લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવે છે. પણ તે લોકોએ હવે તે વાતને જાણવી જરૂરી છે કે જો તે લોકો પાણીને પ્લાસ્ટિકની બોટલમાં જ રાખીને પીધા રાખશે તો તેમને કેટલીક મોટી […]

ભરૂચના ચાર ગામમાં કરોડોના ખર્ચે પાણીની યોજનાને મંજૂરી

અમદાવાદઃ દેશમાં ઘરે-ઘરે નળ મારફતે પાણી મળી રહે તે માટે જલ જીવન મિશન હેઠળ નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના ચાર ગામમાં રૂ. 2503.04 લાખના પાણી યોજનાના કામને મંજૂરી આપવામાં આવી છે. જેથી આ ગામોમાં હવે ઘરે-ઘરે નળ કનેકશન આપવામાં આવશે. જલ જીવન મિશન “નલ સે જલ” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની […]

અમદાવાદના રિવરફ્રન્ટના પ્લોટ્સમાં વાવેલા 5000થી વધુ વૃક્ષો કેમિકલ્સયુક્ત ઝેરી પાણીને લીધે બળી ગયા

અમદાવાદઃ શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પણ યોગ્ય માવજતના અભાવે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ‘નવો શિરસ્તો અપનાવીએ વૃક્ષારોપણને જીવનનું અભિન્ન અંગ બનાવીએ’ નો મેસેજ આપતા બેનરો ઠેરઠેર લગાવ્યાં હતા જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીના કારણે રિવરફ્રન્ટ પ્લોટમાં ઉગાડેલા 5 […]

પાટણ અને બનાસકાંઠાના ખેડુતોને દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે નહીં મળે

પાલનપુરઃ આ વર્ષે બનાસકાંઠામાં 71 ટકા જ વરસાદ પડ્યો હતો. એટલે જિલ્લાના જળાશયોમાં પાણીનો પુરતો પુરવઠો જમા થયો નથી. હાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં એક તરફ વીજળીની અછતના  પગલે ખેડૂતોને મોટરથી પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે એક તરફ વીજળી અછત ને બીજી તરફ હવે દાંતીવાડા ડેમમાંથી સિંચાઇ માટે પણ પાણી નહિ મળવાની જાહેરાતથી પાકને પારાવાર […]

રાજ્યમાં રવિપાક માટે શનિવારથી કેનાલો દ્વારા ખેડુતોને સિંચાઈનું પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં સારા વરસાદ પછી જળાશયોમાં સારો જળજથ્થો ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતોને શિયાળુ પાક માટે આગામી 30 ઓક્ટોબરથી સિંચાઇનું પાણી આપવામાં આવશે જ્યારે વરસાદ નુકશાની માટે પ્રથમ તબક્કાનું પેકેજ જાહેર થયા બાદ બાકીના જિલ્લાઓમાં સર્વે ચાલુ છે જે કામગીરી ખત્મ થયા બાદ વધારાની સહાય આપવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. . રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code