યુવતીઓ માટે ચાંદલો બન્યો ફેશન, ફેશનથી સાથે જોડાયેલી છે કેટલીક મહત્વની વાતો, જાણો
હિન્દુ ઘર્મ પ્રમાણે સ્ત્રીઓ કપાળ પર ચાંદલો અને પેથીમાં સિંદૂર લગાવતી હોય છે,આ તેમના સુહાગનની નિશાની માનવામાં આવે છે , જો કે માત્ર આ ઘાર્મિક બાબતોની રીતે જ મહત્વનું નથી પરંતુ તેના પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે જે સીઘા આરોગ્ય સાથે સંબંધ ધરાવે છે,કપાળ પર ચાંદલો લગાવવાથી આરોગ્ય સારુ રહે છે તો ચાલો […]