સુરતના મેયર કહે છે, શહેરના કૂતરાઓમાં ડાયાબીટિસનું પ્રમાણ વધાતા લોકોને કરડી રહ્યા છે
સુરતઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી ત્યાં રખડતા કૂતરાનો પણ ત્રાસ વધી રહ્યા છે. શહેરમાં છેલ્લા 40 દિવસમાં શ્વાનના હુમલાના 3 બનાવ બન્યા છે. જેમાંથી બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે આ વખતે બનેલી ઘટના બાદ શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ એક ચોંકાવનારી વાત કહી હતી. મેયરે શ્વાન આક્રામક બનવા પાછળનું કારણ શ્વાનમાં […]