1. Home
  2. Tag "BJP"

દેશમાં હિન્દુઓ સાથે અન્યાય થઇ રહ્યો છે તેના વિશે રાહુલ ગાંધી કેમ કંઇ બોલતા નથીઃ ગીરીરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મંગળવારે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશમાં પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવામાં આવી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી. બીજેપી નેતા ગિરિરાજ સિંહે કહ્યું, “દેશમાં ઘણી જગ્યાએ પેલેસ્ટાઈન ધ્વજ લહેરાવવામાં આવે છે, પરંતુ રાહુલ ગાંધી અને તમામ વિપક્ષી નેતાઓએ આ અંગે મૌન જાળવી રાખ્યું છે.” […]

કોંગ્રેસે જે ભૂલો કરી તે આપણે ન કરીએ તે જોવું પડશે, નહીંતર સત્તામાં આવવાનો કોઇ અર્થ નહીં રહેઃ ગડકરી

ગોવામાં ભાજપની કાર્યકારીને સંબોધિત કરતા નીતિન ગડકરીએ ઘણી મહત્વની વાતો કહી, તેમણે પાર્ટીની સારી વાતો પણ કહી અને સલાહ પણ આપી.. તેમણે લાલકૃષ્ણ અડવાણીની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ અલગ વિચારધારા ધરાવતી પાર્ટી છે અને તેથી જ તે જનતાનો વિશ્વાસ જીતવામાં સતત સફળ થઈ રહી છે. આ સાથે તેમણે પોતાની પાર્ટીને […]

ભાજપ અને કેન્દ્ર સરકાર કેજરીવાલના જીવન સાથે રમી રહી છે, સંજ્યસિંહનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહે શનિવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને તેની કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જીવન સાથે રમત રમી રહી છે, કેજરિવાલનું જેલવાસ દરમિયાન 8.5 કિલો વજન ઘટાડ્યું છે અને લોહીમાં સુગરનું સ્તર પાંચ વખત 50 mg/dL ની નીચે ગયું છે. સિંહના દાવા પર ભાજપ તરફથી […]

રાજસ્થાનમાં લાખો ઉપર થશે ભરતી, બજેટમાં ભજનલાલ શર્મા સરકારની જાહેરાત

જયપુરઃ રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકારે યુવાનોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રી દિયા કુમારીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે, પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી થશે અને આ વર્ષે એક લાખ ભરતી કરવામાં આવશે. આ સાથે નાણામંત્રીએ યુવા નીતિ 2024ની જાહેરાત કરી છે. તેમણે સરકારી અને ખાનગી ક્ષેત્રમાં 10 લાખ રોજગાર અને ભરતીની જાહેરાત કરી […]

અયોધ્યાની જેમ જ ગુજરાતમાં પણ ભાજપાને હરાવાશેઃ રાહુલ ગાંધી

અમદાવાદઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તેઓ રાજકોટ ગેમ ઝોન અકસ્માત, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ગુજરાતમાં ભાજપને હરાવવાના છીએ અને કોંગ્રેસનો કોઈ કાર્યકર […]

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપાના કાર્યાલય ઉપર ઝીંકાયા હથોડા

કોલકતાઃ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સૂચના બાદ પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું છે. આ અંતર્ગત કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. કોલકાતાના ગોરાગાચા, તરતાલામાં ભાજપ કાર્યાલય તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને ભાજપાના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ […]

ભાજપના સિનિયર નેતા અડવાણીની તબિયત લથડી, AIIMS માં દાખલ કરાયાં

નવી દિલ્હીઃ બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને મોડી રાત્રે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધાવસ્થા સંબંધિત કેટલીક તકલીફોને પગલે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSના અધિકારીઓએ જણાવ્યું હતું કે નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત સ્થિર છે અને ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. 96 વર્ષીય નેતાને AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં […]

હેડલાઈનઃ લોકસભાના સ્પીકર મામલે ભાજપામાં બેઠકોનો દોર શરૂ

અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ Icc t20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી સેમી ફાઇનલમાં મેળવ્યો પ્રવેશ. ઇતિહાસમાં પ્રથમ વાર અફઘાનિસ્તાન icc t20 માં પહોંચ્યું.. તો ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડ ની યોજાશે સેમી ફાઇનલ મેચ. NDA ફરી એકવાર ઓમ બિરલાને સ્પીકરપદે બેસાડશે એનડીએ ફરી એકવાર ઓમ બિરલા ને સ્પીકરપદે બેસાડશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં ચાલી રહી છે મહત્વપૂર્ણ બેઠક. […]

ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર બન્યા

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થઈ છે. આજે પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. 3 જુલાઇ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસે, સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે. જ્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. ભાજપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code