1. Home
  2. Tag "BJP"

લોકસભા ચૂંટણી : PMએ કર્યા 200થી વધુ કાર્યક્રમો, આપ્યા 80 ઈન્ટરવ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કા હેઠળ 1 જૂને મતદાન થશે. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના હોશિયારપુરમાં સામાન્ય ચૂંટણીના છેલ્લા તબક્કા માટે પોતાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યો. જો આપણે ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો, ભાજપ તેના ત્રીજા કાર્યકાળ તરફ જઈ રહ્યું છે અને પીએમ મોદીએ […]

યૂપીમાં ભાજપે કાઉન્ટિંગના દિવસ માટે કરી ખાસ તૈયારીઓ, કાર્યકરો માટે જાહેર કરી માર્ગદર્શિકા

4 જૂને યોજાનારી મતગણતરી માટે ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. ભાજપે યુપીમાં તેના બૂથ એજન્ટો, બૂથ ઈન્ચાર્જ અને કાઉન્ટિંગ એજન્ટોને માર્ગદર્શિકા જારી કરી છે. ઈવીએમ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ ઈન્ચાર્જ અને એજન્ટોને મતગણતરી કેન્દ્રો પર ઈવીએમના સીલની સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે જો સીલ યોગ્ય […]

ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગ કેસનો ભાજપ વિરોધ ઉપયોગ કરવા માંગતા હતા ચંદ્રશેખર રાવ

બેંગ્લુરુઃ તેલંગાણાના પૂર્વ સીએમ ચંદ્રશેખર રાવ કથિત રીતે બીઆરએસ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના કેસનો ભાજપ વિરુદ્ધ ઉપયોગ કરવા માંગતા હતા, જેથી તેમની પુત્રી કે. કવિતાને દિલ્હી દારૂ કૌભાંડમાં રાહત આપવા માટે ભાજપ સાથે સમાધાન કરી શકાય. તેવુ ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારીની તપાસમાં ખૂલ્યું છે. પૂર્વ ડેપ્યુટી કમિશનર રાધાકૃષ્ણ રાવે આ ખુલાસો કર્યો […]

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ […]

મનિષ તિવારીનો મોટો દાવો, કહ્યું ભાજપને 150થી વધારે બેઠકો નહીં મળે

2024ના સાતમા અને છેલ્લા તબક્કા માટે 1 જૂનના રોજ મતદાન થવાનું છે. આ છેલ્લા તબક્કાના મતદાન અંતર્ગત ચંદીગઢમાં પણ મતદાન થશે. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ મતદાન પહેલા મોટો દાવો કર્યો છે..તેમણે કહ્યું કે ભાજપને 150થી વધુ સીટો નહીં મળે તેમના પર બહારના વ્યક્તિ હોવાના આરોપો પર મનીષ તિવારીએ […]

અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જહાં દિખે ભાજપાઇ, વહાં બીછાઓ ચારપાઇ. સપાના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું – “SPનું નવું અભિયાન, જહાં દિખે ભાજપાઇ,વહાં […]

ઉત્તરપ્રદેશમાં ભાજપને સમર્થન કરતી મુસ્લિમ મહિલા અને તેના પરિવારજનો ઉપર હુમલો

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત થઈને ભાજપના સમર્થન કરનાર મુસ્લિમ મહિલા કાર્યકર્તા અને તેમના પરિવાર સાથે મારા-મારીની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ફરિયાદ અનુસાર, સબા નાજ નામની મહિલાનો દીકરો અને દીકરી ઘરની બહાર બેસીને સાંજના સમયે લોકસભા ચૂંટણી મામલે વાત […]

કોઇપણ સંજોગોમાં નરેન્દ્ર મોદીને ફરી સરકાર બનાવવા દેવી ન જોઇએ, વકીલોને સંબોધતા બોલ્યા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં લોકશાહી ટકશે નહીં. તેમણે કહ્યું કે કાં તો ચૂંટણી બિલકુલ કરાવવામાં આવશે નહીં અથવા જો ચૂંટણી થશે તો પુતિન અથવા બાંગ્લાદેશની જેમ કરવામાં આવશે. જેમાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખીને ચૂંટણી કરાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે કોઈપણ […]

35 વર્ષના અનુભવને આધારે કહું છું, ભાજપ 272 બેઠકો પણ નહીં જીતી શકેઃ યોગેન્દ્ર યાદવ

રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે લોકસભા ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો છે. યોગેન્દ્ર યાદવે કહ્યું, ભાજપને 272 સીટો નથી મળી રહી. આ ચૂંટણીમાં ભાજપ 50થી વધુ બેઠકો ગુમાવે તેવું લાગી રહ્યું છે. યોગેન્દ્ર યાદવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, મારા 35 વર્ષના અનુભવના આધારે હું કહી રહ્યો છું કે બીજેપી ચોક્કસપણે 272 સીટો જીતવાની નથી. ભાજપને ઓછામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code