1. Home
  2. Tag "BJP"

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ રાજ્યસભાના ગુજરાતના ચાર સભ્યો આગામી એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં છે, જેને લઈને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ચાર બેઠકો માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત 4 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જ્યારે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉતાર્યો ન હતો. બીજી તરફ ગઈકાલે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ચાર ઉમેદવાર […]

ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપશે

નવી દિલ્હી: હવે લગભગ નક્કી થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી મોટી સંખ્યામાં સાંસદોની ટિકિટો કાપવાની છ. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ તરફથી ઉમેદવાર કોઈ વ્યક્તિ નહીં, પરંતુ કમળનું ફૂલ છે. આ વાત તેમણે ગત વર્ષ થયેલી વિધાનસભા ચૂંટણી વખતે પણ કહી હતી […]

ભાજપને કોર્ટમાં જવાની ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ચેતવણી,ઉઠાવ્યા છે પાર્ટીની આંતરીક ચૂંટણીઓ પર સવાલ!

નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની આંતરીક ચૂંટણીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પાર્ટી અધ્યક્ષ જે. પી.નડ્ડાને ચિઠ્ઠી લખીને તેમના અધ્યક્ષ બનવા અને તેમના કાર્યકાળના વિસ્તરણને લઈને સવાલ ઉઠાવ્યા છે. સ્વામીએ આ ચિઠ્ઠી પણ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેયર કરી છે. તેમનો દાવો છે કે ભાજપમાં પાર્ટીના […]

Mood Of The Nation Survey: સર્વેમાં છૂપાયેલા છે NDA માટે બેડ ન્યૂઝ!

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે પીએમ મોદી સહીત ભાજપ અને તેના સાથીપક્ષો એનડીએ માટે 400 પ્લસ બેઠકો લાવવાનો દાવો કરી રહ્યા છે. આ દરમિયાન મૂડ ઓફ ધ નેશન સર્વેમાં જે વાત સામે આવી છે, તેમાં ભાજપ માટે એક ખરાબ સમાચાર અને એક સારા સમાચાર છે. સારી વાત એ છે કે એનડીએની બેઠકોનો તાજેતરના […]

શું કમલનાથ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે, જાણો શું કહ્યું કોંગ્રેસના નેતાએ?

નવી દિલ્હી: ભાજપમાં સામેલ થવાની અટકળો પર કમલનાથે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે એબીપી ન્યૂઝને કહ્યું છે કે જો આવી કોઈ વાત હશે, તો સૌથી પહેલો મોકો તમને આપવામાં આવશે, સૌથી પહેલા તમને જણાવવામાં આવશે. કમલનાથ છિંદવાડામાં પોતાનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને જ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રો મુજબ, 19 ફેબ્રુઆરીએ કમલનાથ અને છિંદવાડાથી તેમના સાંસદ પુત્ર […]

AAP પાસે 62 ધારાસભ્યો, પણ વિશ્વાસમત વખતે શા માટે રહ્યા માત્ર 54 હાજર?

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારે આજે ફરી એકવાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. કેજરીવાલે શુક્રવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર આજે સ્પીકર દ્વારા ચર્ચા અને વોટિંગ કરાવવામાં આવ્યું, તેમા આમ આદમી પાર્ટીએ આસાનીથી બાજી મારી હતી. મહત્વપૂર્ણ છે કે 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ […]

મહારાષ્ટ્રઃ BJPના નેતા નિલેશ રાણેના કાફલા ઉપર ભારે પથ્થમારો, ભાજપા-શિવસેના(UTB)ના કાર્યકરો વચ્ચે અથડામણ

પૂણેઃ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં બીજેપી નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેના કાફલા પર હુમલો થયો હોવાનું જાણવા મળે છે. પૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભાજપ અને શિવસેના (UBT) કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. હંગામો એટલો વધી ગયો કે બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા […]

શું કમળના થશે ‘નાથ’?: નકુલ નાથે એક્સ બાયો પરથી કોંગ્રેસ હટાવ્યું, પિતા-પુત્ર દિલ્હી થયા રવાના!

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને તેમના પુત્ર નકુલનાથ આજે દિલ્હી જવા માટે રવાના થવાના હતા. સાંસદ નકુલનાથે એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ પણ હટાવી દીધું છે. શુક્રવારે જ મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ વી. ડી. શર્માએ બંનેનું ખુલ્લા મનથી ભાજપમાં સ્વાગત કરવાની વાત કહી હતી. આ સિવાય ભાજપનો કોઈ નેતા […]

કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર ભાજપના આકરા પ્રહાર, હિન્દુઓના પૈસા અન્ય ધર્મોને અપાતો હોવાનો આક્ષેપ

બેંગ્લુરુઃ બેંગ્લુરુ દક્ષિણના ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કર્ણાટકની કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કર્ણાટકની કોંગ્રેસ સરકારે પોતાના બજેટમાં રાજ્યના વકફ બોર્ડને રૂ. 100 કરોડ અને ઈસાઈ સમુદાયને રૂ. 200 ફાળવ્યાં છે. જેને લઈને ભાજપના સાંસદે જણાવ્યું હતું કે, હિન્દુ સમદાયનો ઉપયોગ અન્ય ધર્મોને આર્થિક રૂપે સમૃદ્ધ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code