1. Home
  2. Tag "BJP"

વારાણસીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ-શો, માનવ મેદની ઉમટી

લખનૌઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આજે ચોથા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું હતું. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના લોકસભા બેઠક વારાણસી પહોંચ્યાં હતા. અહીં તેમણે વિશાળ રોડ-શો યોજ્યો હતો. મોટી સંખ્યામાં લોકો રોડ-શોમાં ઉમડી પજ્યાં હતા. બીએચયુ ગેટ પર મદન મોહન માલવીયાની પ્રતિમાનું માલ્યાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે બનાવવામાં […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]

દિલ્હીની તમામ બેઠકો જીતવા ભાજપે બનાવી ખાસ રણનીતિ, અન્ય રાજ્યના નેતાઓ નાંખશે દિલ્હીમાં ધામા

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે અન્ય તબક્કાના મતદાનને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીની 7 લોકસભા સીટો માટે ભાજપે ખાસ રણનીતિ બનાવી છે. આ સાથે ભાજપે દરેક વર્ગ પ્રમાણે પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ માટે અન્ય રાજ્યોના નેતાઓ પણ દિલ્હી પહોંચી રહ્યા છે જેમની સંખ્યા ચોથા […]

લોકસભાની ચૂંટણી બાદ ભાજપના નેતાઓનો ખટરાગ બહાર આવ્યો અને હવે ખૂલ્લીને બોલવા લાગ્યા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં અસંતોષ બહાર આવી રહ્યો છે. અમરેલીના ભાજપના અગ્રણી અને પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ જાહેરમાં અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપમાં વર્ષોની રાત-દિવસ કામ કરનારા કાર્યકર્તાની ઉપેક્ષા થઈ રહી છે. કોંગ્રેસમાંથી ભાજપ આવતા આગેવાનો-કાર્યકરોને પાર્ટીમાં આવકાર મળે તે બરોબર છે પરંતુ કોંગ્રેસમાંથી આવનારને તુરંત જ પદ […]

ઓવૈસીને ચેલેન્જ ફેંકનાર નવનીત રાણાની શું છે રાજકીય પ્રોફાઇલ, કેવી રહી છે એક્ટ્રેસથી રાજનેતા સુધીની સફર ?

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે રાજકીય પક્ષો અને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ભાષણબાજીની પણ હદ વટાવી રહી છે. બીજેપી ઉમેદવાર નવનીત રાણાએ પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેના પર દિલ્હીથી હૈદરાબાદ સુધી રાજકારણ શરૂ થયું હતું. ‘માત્ર 15 સેકન્ડ’ વિશે વાત કરીને, નવનીત રાણાએ એએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન […]

જો દેશને કોંગ્રેસને હવાલે કરી દેવાય તો હિન્દુઓ માટે કોઈ દેશ નહીં બચેઃ ભાજપા

નવી દિલ્હીઃ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે, ભારતમાં 1950 અને 2015 વચ્ચે હિંદુઓની વસ્તીમાં તીવ્ર 7.8 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડો બહાર આવતાં જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટના મામલે ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે. ભાજપાએ જણાવ્યું હતું કે, જો દેશ કોંગ્રેસને સોંપી દેવામાં […]

કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને રાષ્ટ્રીય હિતની પરવા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભોપાલઃ મધ્ય પ્રદેશનાં ખરગોનમાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી સભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નર્મદાના કિનારે રહેતા લોકો પૂછનારાઓને નિરાશ કરતા નથી અને હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા એક મતે 500 વર્ષની રાહ પૂર્ણ  કરી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર […]

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]

વડાપ્રધાન મોદીએ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

અમદાવાદ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં 25 બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગે મતદાન શરૂ થયાના થોડા સમય બાદ મોદી અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પબ્લિક સ્કૂલમાં ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું […]

ભૂપેન્દ્ર ચૂડાસમાની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ સાથે ભાજપના નેતાઓની મીટિંગ, મતદાન પહેલા મનાવવાનો વધુ એક પ્રયાસ

મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન હાથ ધરાવવાનું છે ત્યારે ભાજપે વધુ એકવાર ક્ષત્રિયોને ઉદારતા દાખવવા અપીલ કરી છે. ભાજપ પ્રદેશ અગ્રણીઓએ ક્ષત્રિય સમાજને અપિલ કરતા કહ્યું કે સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોમાં ક્ષત્રિય સમાજનું યશસ્વી યોગદાન છે.. ક્ષત્રિય સમાજ ઉદારતા દાખવવાની પોતાની ગોરવવંતી પરંપરા જાળવી રાખી ભાજપને સમર્થન આપે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં બેઠક બીજી તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code