1. Home
  2. Tag "BJP"

લોકસભા ચૂંટણીમાં NDA 150 બેઠકોની અંદર સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

લખનૌઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને ઈન્ડિ ગઠબંધન જ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આ વખતે એનડીએ સરકાર 150 સીટો સુધી મર્યાદિત રહેશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, […]

લોકસભા ચૂંટણીઃ સાબરકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ આજે ફોર્મ ભયાઁ

ખેડબ્રહ્માઃ લોકસભા ચૂંટણી અંતર્ગત હાલમાં ઉમેદવારોના નામાંકનપત્રો ભરવાની પ્રક્રીયા ચાલી રહી છે. જ્યારે ઉમેદવારોએ આજે વિજય મુહુર્તમાં ફોર્મ રજૂ કયાઁ હતા. જ્યારે આજે સાબરકાંઠા જીલ્લાના સંસદીય મતવિસ્તાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પોતાના ટેકેદારો સાથે કલેક્ટર કચેરી જઈને કલેક્ટર નૈમેષ દવેને નામાંકન પત્ર ભયુઁ હતુ. જ્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ તેમના ટેકેદારો […]

ઓડિશા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ વધારે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપાએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપાએ રાઉકેલા બેઠક પરથી દિલીપ […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રની સતારા બેઠક ઉપર BJPએ છત્રપતિ શિવાજી મહારાજના વંશજને ટીકીટ આપી

નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી બહાર જાહેર કરી હતી. આ યાદીમાં ચાર રાજ્યોની સાત બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે કે જેના માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ માટે મહત્તમ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં […]

ભાજપાનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા, મહિલા, ગરીબ, ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ […]

લોકસભા ચૂંટણીઃ ભાજપાએ 15 લાખથી વધારે સુચનો મેળવી બનાવ્યો સંકલ્પપત્ર

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024ની લોકસભાની સામાન્ય ચુંટણીઓ માટે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના ચુટંણી ઢંઢેરાને સંકલ્પ પત્ર 2024 મોદી કી ગેરંટી નામ અપાયુ છે. દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંકલ્પ પત્ર સમિતિના અધ્યક્ષ રાજનાથ સિંહે તથા સમિતિના સભ્ય […]

BJP સાંસદ મેનકા ગાંધીએ ભત્રીજા રાહુલ ગાંધી અને પ્રિયંકાને આપી આ ખાસ સલાહ

લખનૌઃ લોકસભા ચૂંટણી 2024 માટે ઉત્તર પ્રદેશમાં પ્રચારની સાથે-સાથે નેતાઓ વચ્ચેના શબ્દીક યુદ્ધને કારણે રાજકીય તાપમાન પણ ઉંચુ થઈ ગયું છે. તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના સાંસદ અને સુલતાનપુરના વર્તમાન ઉમેદવાર મેનકા ગાંધી દ્વારા ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પર આપવામાં આવેલ નિવેદન ખૂબ ચર્ચાનો વિષય […]

કોંગ્રેસની સરકાર આવશે તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરીને 30 લાખ સરકારી નોકરી આપશેઃ રાહુલ ગાંધી

જયપુરઃ લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પૂરોજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા. રાહુલ ગાંધીએ કહ્યું અમારી સરકાર આવે તો જાતિ આધારિત વસતી ગણતરી, આર્થિક અસમાનતાનો કરાવીશું સરવે, મહિલાઓને નોકરીમાં 50 ટકા અનામત મળશે. સાથે જ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો  30 લાખ સરકારી નોકરી […]

કોંગ્રેસ છોડનાર રોહન ગુપ્તા BJPમાં જોડાયા, પિતાની બીમારીના કારણોસર ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે, પિતાની બીમારીનું કારણ દર્શાવીને કોંગ્રેસને રામ રામ કહેનાર સિનિયર નેતા રોહન ગુપ્તા ભાજપમાં સામેલ થયાં છે. ગત મહિને 22મી માર્ચના રોજ રોહન ગુપ્તાએ પાર્ટીના સંચાર વિભાગ સાથે જોડાયેલા કોંગ્રેસના નેતા ઉપર સતત અપમાન અને ચરિત્ર હનનનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસે રોહન ગુપ્તાને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યાત્રાધામ ઋષિકેશમાં બેઠક યોજશે

નવી દિલ્હીઃ યાત્રાધામ શહેર ઋષિકેશ 11 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ બેઠક ગઢવાલ વિભાગની ત્રણ લોકસભા બેઠકો પર ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઋષિકેશમાં યોજાનારી પીએમ મોદીની આ જાહેર સભાથી ભાજપ હરિદ્વાર, ટિહરી અને પૌરી બેઠકોના સમીકરણોને ઠીક કરવાની આશા રાખી રહી છે. ભાજપને વિશ્વાસ છે કે મોદીની રેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code