1. Home
  2. Tag "BJP"

દિલ્હી ચૂંટણીઃ હોળી-દિવાળીના તહેવારો પર દરેક પરિવારને ગેસ સિલિન્ડર મફત આપવાની ભાજપાની જાહેરાત

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે, તેના ચૂંટણી ઢંઢેરાના પ્રથમ ભાગને બહાર પાડ્યો. આમાં મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.શુક્રવારે પાર્ટીના રાજ્ય કાર્યાલયમાં, મેનિફેસ્ટો સંબંધિત જાહેરાતો કરતી વખતે, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે,” ભારતીય જનતા પાર્ટીનો  રાજ્યોમાં મહિલાઓને સશક્તિકરણ કરવાનો ટ્રેક રેકોર્ડ […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે BJPએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી. તેમાં PM મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ-નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપ સિંહ પુરી સહિત 40 લોકોના નામ સામેલ. ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ […]

દિલ્હી ચૂંટણીઃ પોસ્ટર વોર તેજ બન્યું, ભાજપાએ આમ આદમી પાર્ટી ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે પોસ્ટર વોર વધુ તીવ્ર બની રહ્યું છે. સોમવારે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ પોસ્ટરો દ્વારા આમ આદમી પાર્ટી (AAP) અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું અને AAP ને પૂર્વાંચલ વિરોધી અને અરવિંદ કેજરીવાલને એક મોટા ઠગ […]

દિલ્હી ચૂંટણી: ભાજપે કેજરીવાલને ‘શીશમહલવાલા આદમ-એ-આઝમ’ કહેતું પોસ્ટર બહાર પાડ્યું

નવી દિલ્હીઃ દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને શીશમહલના ‘આપદા-એ-આઝમ’ ગણાવ્યા છે. ભાજપે શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર બહાર પાડ્યું અને કેજરીવાલને શીશમહલના ‘આદમ-એ-આઝમ’ કહ્યા હતા. દિલ્હી ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલ આ પોસ્ટર ફિલ્મ “જોધા અકબર” નું સંપાદિત પોસ્ટર છે અને તેમાં શ્રી […]

દિલ્હી ચૂંટણીઃ પૂર્વાંચલના લોકો મામલે ભાજપાએ કેજરિવાલ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરુદ્ધ જારી કરાયેલી પોસ્ટ પર પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે કેજરિવાલ સત્તા જવાના ડરથી માનસિક સંતુલન ગુમાવી ચુક્યાં છે. સચદેવાએ શુક્રવારે પાર્ટીના રાજ્ય મુખ્યાલય ખાતે પત્રકારોને સંબોધન […]

કેજરિવાલ મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યાં, ભાજપના નેતા પ્રવેશ વર્મા વિરુદ્ધ કરી ફરિયાદ

નવી દિલ્હીઃ AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા. તેમણે મુખ્યત્વે નવી દિલ્હીના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, પ્રવેશ વર્મા ખુલ્લેઆમ મહિલાઓને ૧૧૦૦ રૂપિયાનું વિતરણ કરી […]

ગાંધીનગરઃ મહાકુંભ 2025 માટે નિઃશુલ્ક વોટર એમ્બુલન્સનું પ્રસ્થાન કરાવાયું

અમદાવાદઃ પ્રયાગરાજમાં આગામી દિવસોમાં મહાકુંભનો મેળો યોજાશે. જેને લઈને હાલ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન ગાંધીનગર ખાતે સુધાંશુ મહેતા ફાઉન્ડેશનના ફાઉન્ડર સુધાંશુ મહેતાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ‘મહાકુંભ-૨૦૨૫ ‘માટે ‘નિ:શુલ્ક વોટર એમ્બ્યુલન્સ’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પ્રયાગરાજ ખાતે […]

ભાજપએ શહેર-જિલ્લાના નવા પ્રમુખોની પસંદગી માટે નિયમો બનાવ્યા

જિલ્લા કે શહેર પ્રમુખ માટે 3 વર્ષ સક્રિય સભ્ય હોવુ જરૂરી પ્રમખ બનવા માટે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ કમૂર્તા ઉતર્યા બાદ ઉત્તરાણ પછી નવા પ્રમુખોની જાહેરાત કરાશે ગાંધીનગરઃ ભારતીય જનતા પક્ષમાં વોર્ડ પ્રમુખોની જેમ હવે શહેર અને જિલ્લાના પ્રમુખો માટે પસંદગી પ્રકિયા ચાલી રહી છે. આ વખતે પ્રમુખોની પસંદગી માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. […]

લાલુ યાદવે બિહારની નીતિશકુમાર અને એનડીએ સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

પટણાઃ દેશભરમાં લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે તો બીજી તરફ આ બહાને રાજકીય પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. બિહારમાં વર્ષ 2025માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે સરકારને પલટવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વર્ષના પહેલા દિવસે (બુધવાર) લાલુ યાદવે પોતાના X એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો […]

કેજરીવાલે 10 વર્ષમાં મૌલવીઓને જેટલા પૈસા આપ્યા તેટલા પૈસા પહેલા પૂજારીઓને આપવા જોઈએ: ભાજપ

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ પૂજારીઓ અને પુરોહિતોને વચન આપ્યું હતું જેના માટે તેને છેલ્લા ઘણા સમયથી કોર્નર કરવામાં આવી રહી હતી. ઈમામોને વેતન આપતી આપ સરકારે હવે કહ્યું છે કે જો તે વિધાનસભા ચૂંટણી જીતશે તો દિલ્હીના પૂજારીઓ અને પૂરોહિતને પણ 18,000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવશે. ભારતીય જનતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code