1. Home
  2. Tag "BJP"

સંસદના સંકુલમાં BJP-I.N.D.I.A. ના સાંસદો વચ્ચે પ્રદર્શનને લઈને મામલો બિચક્યો, BJPના MP ઘાયલ

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના 19 માં દિવસે પણ વિપક્ષના ભારે હોબાળા વચ્ચે લોકસભા તેમજ રાજયસભા આવતીકાલ સુધી સ્થગતિ કરવામાં આવી છે. બંને ગહમાં બાબા સાહેબના “સન્માન” અંગે પક્ષ અને વિપક્ષે આરોપ-પ્રત્યારોપ લગાવ્યા હતા. સંસદ સંકુલમાં ભાજપ અને ઈન્ડી ગઠબંધનના સાંસદો સામે આવી ગયા હતા, આ દરમિયાન થયેલી ધક્કા-મુકીમાં ભાજપના સાંસદ ઈજાગ્રસ્ત થયાં હતા. સાંસદને […]

ફેબ્રુઆરીમાં ભાજપને નવા પ્રમુખ મળવાની શક્યતા

નવી દિલ્હીઃ ભાજપાના પ્રેસિડેન્ટ જેપી નડ્ડાના સ્થાન લે તેવા નવા અધ્યક્ષની ચૂંટણી ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી સંગઠનાત્મક ચૂંટણીઓ હેઠળ, પાર્ટીના અડધાથી વધુ રાજ્ય એકમોમાં મતદાન પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું […]

અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ભાજપ બે શહેર પ્રમુખોની નિમણૂંકો કરશે

સંગઠનને વધુ મજબુત બનાવવા શહેરને બે ભાગમાં વહેંચાશે, પ્રથમ અમદાવાદ અને સુરતમાં પ્રયોગ કરીશે, બે શહેર પ્રમુખો અને તેના માળખાથી વધુ કાર્યકર્તાને સંગઠનમાં સમાવી શકાશે   અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની મુદત પૂર્ણ થઈ છે. પાટિલ હાલ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી એમ બે જવાબદારીઓ સંભાળી રહ્યા છે. ગુજરાત ભાજપના નવા અધ્યક્ષની નિમણૂંક […]

AAP અને BJPની ફરિયાદો પર ચૂંટણી પંચનું આકરુ વલણ, દિલ્હીના CEOને આપ્યા આ નિર્દેશ

ભારતીય ચૂંટણી પંચ (ECI) એ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) ને આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં મતદાર યાદી સુધારણા અંગે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. (એનસીટી) કરવા સૂચના આપી હતી. પંચે દિલ્હીના ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીને કાઢી નાખવા અને તેમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને […]

રાજ્યસભામાં કોંગ્રેસે અધ્યક્ષ ધનખડ સામે કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. બીજેપી સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે આરોપ લગાવ્યો કે સ્પીકર જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસનો સમય આપવામાં આવે છે અને ત્યારબાદ ગૃહમાં તેની ચર્ચા […]

ભાજપ અને કોંગ્રેસે લોકસભાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ગુરુવારે તમામ લોકસભા સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યો હતો. સંસદના બંને ગૃહોમાં બે દિવસ સુધી બંધારણ પર ચર્ચા થવાની છે. 13-14 ડિસેમ્બરે લોકસભામાં અને 16-17 ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા ત્રણ લીટીના વ્હીપમાં […]

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]

જ્યોર્જ સોરોસ સહિતના મુદ્દે કોંગ્રેસે ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ હવે જ્યોર્જ સોરોસના મુદ્દામાં ફસાઈ ગઈ છે. જ્યોર્જ સોરોસના બહાને ભાજપે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ભીંસમાં મૂકી દીધી છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ રહી છે. કોંગ્રેસને સમજાતું નથી કે આ મુદ્દાને કેવી રીતે ઉકેલવો. જોકે, કોંગ્રેસ માટે અમેરિકા તરફથી કેટલાક રાહતના સમાચાર […]

અરવિંદ કેજરીવાલે જનતાના પૈસા ખાઈને 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યોઃ ભાજપા

નવી દિલ્હીઃ દિલ્હી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર નિશાન સાધ્યું. તેમના કહેવા પ્રમાણે, પૂર્વ સીએમએ તેમના નિવાસસ્થાનને સેવન સ્ટાર રિસોર્ટમાં ફેરવી દીધું. બીજેપી નેતા વીરેન્દ્ર સચદેવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અરવિંદ કેજરીવાલના પૂર્વ નિવાસસ્થાનનો એક વીડિયો શેર કર્યો છે. […]

મમતા બેનર્જી ભાજપના એજન્ટ હોવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે દિલ્હીની આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ચીફ મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. એટલું જ નહીં તેમણે મમતા બેનર્જીને ભાજપાના એજન્ટ ગણાવ્યા હતા. ઈન્ડી ગઠબંધનમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામત નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code