ઇમરજન્સીની વરસી પર PM મોદીએ કહ્યું – “ઇમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય નહીં ભૂલી શકાય”
આજે ઇમરજન્સીની વરસી પીએમ મોદીએ ટ્વિટ મારફતે કોંગ્રેસ પર સાધ્યું નિશાન ઇમરજન્સીના એ કાળા દિવસો ક્યારેય નહીં ભૂલી શકાય નવી દિલ્હી: આજે ઇમરજન્સીની વરસી છે ત્યારે પીએમ મોદીએ ઇમરજન્સીની વરસી પર ટ્વીટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ઇમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય નહીં ભૂલી શકાય. વર્ષ 1975 થી 1977 […]