1. Home
  2. Tag "bodies to be brought home"

કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત, મૃતદેહો આજે વતનમાં લવાશે

આંતકી હુમલામાં ભાવનગરના પિતા-પૂત્ર અને સુરતના યુવાનું મોત પહેલગામમાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવારોને 10 લાખની સહાય મણીનગરમાં સ્થાનિકો લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અમદાવાદઃ  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે તા. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 27 પ્રવાસીએના મોત થયા છે. જેમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને એક સુરતના યુવકનું મોત થતા ત્રણેય મૃતકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code