1. Home
  2. Tag "body healthy"

શું છે ઈંન્ટરમિટેંટ ફાસ્ટિંગ? ક્યારેક બની ના જાય મૃત્યુનુ કારણ, જાણો તેમાં થતા નુકશાન વિશે

ઈન્ટરમિટેંટ ફાસ્ટિંગ બધા માટે સારા હોતા નથી, આમાં કેટલાક લોકોને નુકશાન પહોંચે છે. ઉપવાસ કરવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંન્ને પર નકારાત્મક પ્રભાવ પડે છે. આજકાલ લોકો મોટાપાથી ખુબ પરેશાન રેહ છે, આનાથી બચવા માટે તે ઘણા પ્રયાસો કરે છે જેમ કે- દવાઓ ખાવી, ભોજન ના કરવું કે તૂટક ઉપવાસ. પણ શુ તમે જાણો છો […]

ગોળમાં આ બે વસ્તુ મિક્ષ કરીને આપશો, તો જિંદગીભર બીમાર નહીં પડે

ઘણી વાર માં-બાપને ફરિયાદ કરે છે કે તેમના બાળકની ઈમ્યૂનિટી ખૂબ કમજોર છે કે તે સરખી રીતે ખાતા નથી અથવા ભૂખ ઓછી છે. તે જ સમયે, કેટલાક માતા-પિતા તેમના બાળકના વારંવાર બીમાર પડે અથવા શરદી અને ઉધરસથી પરેશાન રહે છે. બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે શું ખવડાવી શકીએ? બાળકોમાં શરદી અને ઉધરસ પણ આ ઉપાયથી મટાડી […]

પલાડેલી બદામ સાથે ખાલી પેટ ક્યારેય ના ખાઓ ડ્રાયફ્રૂટ્સ, આ ભૂલ તમને ભારે પડશે

ખાલી પેટ ડ્રાય ફ્રૂટ આવા, સારી આદત છે. સવારના સમયે શરીરને પ્રોટીન, ફાઈબર અને એનર્જીની જરૂર હોય છે. એટલા માટે એક્સપર્ટ ખાલી પેટ ડ્રાય ફ્રૂટ ખાવાની સલાહ આપે છે. આના સેવનથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. કમજોરી-થકાન દૂર થાય છે. અને કમજોરીમાં જીવ આવવા લાગે છે. આ સુપર ફૂડ હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. • […]

બોડી બનાવવી છે તો ખરા સમયે કરો એક્સરસાઈઝ, જાણો ખાલી પેટ જિમ કરવું સારું છે?

એક ઉંમર સુધી પહંચ્યા પછી મોટા ભાગના છોકરાઓ બોડી બિલ્ડિંગ કરવાનું વિચારે છે. છોકરાઓ નાનપણથી જ 56 ઈંચની છાતી અને મોટા મોટા ડોલા બનાવવાની ગતિમાં રહે છે. છોકરાઓ સાથે હવે છોકરીઓમાં પણ આ ક્રેઝનો હિસ્સો બની ગયો છે. બોડી બનાવવી એક ટ્રેંડ જેવું થઈ ગયું છે. મસ્કૂલર બોડી બનાવવાની ચાહમાં લોકો કલાકો સુધી જીમમાં પરસેવો […]

વજન ઘટાડવુ થઈ જશે સરળ જો તમારા ડિનરમાં આ આદતોનો સમાવેશ કરો

રાતમાં ખોરાક સૂર્યોદય પહેલા સાંજે 7 વાગ્યા પહેલા ખાઓ. પારંપરિક જ્ઞાન અને મોર્ડન સાયન્સ બંન્ને આ વાતની હિમાયત કરે છે. જલ્દી ખાવાથી ડાઈઝેશન અને મેટાબોલિઝ્મમાં સુધારો થાય છે. રાતના ભોજન દરમિયાન તળેલું અને ફ્રોઈડ ખોરાક ટાળો. રાતનો ખોરાક હલ્કો અને પચવામાં સરળ હોવું જોઈ. કેમ કે રાતના ખોરાક ખાધા પછી તરત જ આપણે સૂઈ જઈએ […]

લીવર ડેમેજ થવાને કારણે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો

લિવર આપણા શરીરમાં હાજર એક ખૂબ મહત્વપૂર્ણ અંગ છે, જે આપણને હેલ્દી રાખવામાં મદદ કરે છે. આપણા શરીરમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે, જેમાં પાચન અને મેટાબોલિઝમને સુધારવાની સાથે સાથે શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કરવાનો સમાવેશ થાય છે. આવા માં, એવું કહેવું ખોટું નથી કે લિવર હેલ્દી શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ છે., આ દિવસોમાં ઝડપથી […]

માખણ અને ઘીમાંથી સ્વાસ્થ્ય માટે કયું સારું છે? જાણો….

માખણ હોય કે ઘી, બંને ભારતીય ખાન-પાનનો મહત્વનો ભાગ છે. લોકો તેમના સ્વાદ અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકોને ઘી ખાવાનું ગમે છે, તો કેટલાકને માખણ વધુ ટેસ્ટી લાગે છે. આવા માં, જ્યારે હેલ્થની વાત આવે, ત્યારે ઘણા લોકો બંનેમાંથી પસંદ કરવા કન્ફૂજનમાં રહે છે. માખણ હોય કે ઘી, બંને વસ્તુઓ દૂધમાંથી […]

શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લેજો કે લિવરમાં કોઈ સમસ્યા છે

લીવર એ શરીરનું મહત્વનું અંગ છે. જો તે સારૂ હોય તો પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. જો ખોરાક યોગ્ય રીતે પચી જાય તો ડોઈટ સારી બને છે અને વ્યક્તિ પણ હોલ્દી બને છે. ડૉક્ટરો સલાહ આપે છે કે ખોરાક વધુ સારો અને સ્વચ્છ હોવો જોઈએ. મોટાભાગના લોકોમાં ગંદા ખોરાક ખાવાથી અને દૂષિત પાણી પીવાથી લીવરને અસર […]

ભગવાન શીવને પ્રિય એવા બોરને આરોગવા આરોગ્ય માટે ફાયદાકારક, જાણો ફાયદા…

હિન્દુ ધર્મમાં મહા શિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દેશભરમાં આ વર્ષે મહા શિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે ભોલે બાબાના ભક્તો ભગવાન શિવને પૂજામાં બોરનો પ્રસાદ ચડાવે છે. બોરને સીની સફરજનનાં નામથી ઓળખાય છે. આ મૌસમી ફળ ઘણી રીતે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. ભારતમાં મળતા બોરનું વાનસ્પતિક નામ ’જિજિફસ મોરિસિયાના’ છે. […]

વધારે લસણ ખાવાથી બગડી શકે છે તબિયત, જાણો એક દિવસમાં કેટલું ખાવું જોઈએ…

ભારતીય કિચનમાં લસણનું પોતાનું ખાસ મહત્વ છે. શરીરને ઘણા રોગોથી બચાવવા માટે લસણનો વધારે ને વધારે ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. પણ તમારી જાણકારી માટે તમને જણાવીએ કે લસણનું વધુ પડતું ખાવાથી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ભારતીય ભોજન લસણ વગર અધૂરું માનવામાં આવે છે. લસણ માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code