ભાવનગરના વલ્લભીપુર નજીક બોલેરો પીકઅપ પલટી ખાતા બે વ્યક્તિના મોત, 15ને ઈજા
ભાવનગરઃ ગોહિલવાડમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પૂરઝડપે વાહન ચલાવવાને લીધે તેમજ ઓવરટેક કરવાની ઉતાવળમાં અકસ્માતો વધુ સર્જાતા હોય છે. ત્યારે વલ્લભીપુર નજીક આવેલ પાટણા ગામ નજીક બોલેરો પીકઅપ પલટી ખાઈ જતાં બોટાદ જિલ્લાના સુંદરિયાણા ગામના બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 15 થી વધુ વ્યક્તિઓને નાની મોટી ઈજા થતાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફત […]