1. Home
  2. Tag "bord"

ધો-12 વિજ્ઞાનપ્રવાહની પૂરક પરીક્ષાનું 24 ટકા પરિણામ જાહેર

બોર્ડની પરીક્ષામાં 13754 ઉમેદવારો નોંધાયાં હતા 11967 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પૂરક પરીક્ષામાં 2855 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં એકાદ બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ આ પૂરક […]

ગુજરાતમાં ધો-12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ કરી ફરીથી લેવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ધો12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે […]

ગુજરાતઃ ધો-10 અને 12ની પરીક્ષાના પરિણામ માટે બોર્ડે તૈયારીઓ શરૂ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે માર્ચ-2022માં ધો-10 અને 12ની પરીક્ષા યોજાઈ હતી. બોર્ડની પરીક્ષામાં 10 લાખથી વધારે વિદ્યાર્થીઓ બેઠા હતા. હાલ બોર્ડ દ્વારા પેપર મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન મે તથા જૂન મહિનામાં બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, હજુ સુધી પરીણામ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરવામાં […]

ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 78 લાખમાંથી 60 લાખ ઉત્તરવહીની ચકાસણી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનામાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. ધો-10માં 9 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત સમય અનુસાર પરીક્ષા લેવામાં આવી હતી. તેમજ હાલ ઉત્તરવહીની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે. લગભગ 78 લાખ ઉત્તરવહી પૈકી […]

ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભઃ કંકુ તિલક કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો ઉપર આવકારાયાં

અમદાવાદ: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની (પરીક્ષાઓ શરૂ થઈ હતી.. કોરોનાને પગલે બે વર્ષ બાદ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે. ધો-10માં પ્રથમભાષા એટલે કે ગુજરાતી માધ્યમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીની પરીક્ષા હતા. ભાષાનું પેપર સરળ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. પરીક્ષામાં ધોરણ 10 માટે 9.64 લાખ વધુ  ધોરણ 12 સામાન્ય […]

અમદાવાદઃ ધો-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન મુદ્દે આંદોગનના માર્ગે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધોરણ-10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની 15 જુલાઈથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પણ માસપ્રમોશનની માંગણી કરવામાં આવી રહી છે. જો કે, સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાતા હવે વિદ્યાર્થીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે.  અમદાવાદના ગાંધી […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ તા. 3જી જુલાઈએ જાહેર થવાની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાને કારણે ધોરણ 10 અને 12માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. એટલે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય પણ તમામ વિદ્યાર્થીઓને માર્ક્સ અપાશે. બોર્ડ પરિણામ તૈયાર કરવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. જેમાં ધોરણ 9માં મેળવેલા માર્કસ તેમજ ધોરણ 10ની પ્રિલિમ પરીક્ષા વગેરેમાં મેળવેલા માર્ક્સના આધારે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે […]

ગુજરાતમાં ધો-12ની પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ સતત ઘટતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું તા. 1 જુલાઈના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ શાલા સંચાલકો દ્વારા ધો-12 પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવાની માંગણી […]

ધો. 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળે તો રિપિટરને કેમ નહી?

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધારણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાયા બાદ હવે ધોરણ 10ના રિપિટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માગણી કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. અંદાજે 3.50 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જોઈએ તેવી માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ […]

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અંગે 15મી મેએ નિર્ણય લેવાશેઃ એ ગૃપ કરતા બી ગૃપના વિદ્યાર્થીઓ વધુ

અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. ગત વર્ષે ધો. 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં 1.43 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે આ વર્ષે 1.41 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. કોરોનાને લીધે આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોકુફ રાખ્યા બાદ આગામી તા. 15મી મેના રોજ મળનારી બોઠકમાં પરીક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code