ખેડૂત નેતાઓની અટકાયત બાદ શંભુ અને ખાનૌરી સરહદે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત
અગ્રણી ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલેવાલ અને સરવન સિંહ પંધેરની અટકાયત બાદ પંજાબમાં શંભુ અને ખાનૌરી સરહદો પર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક અનિર્ણિત રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. જે બાદ ખેડૂતો વધુ વિરોધ માટે શંભુ બોર્ડર તરફ ગયા હતા. ખેડૂત નેતાઓ શંભુ સરહદ તરફ જઈ […]