1. Home
  2. Tag "BORDER"

પ્રજાસત્તાક પર્વને લઈને દેશમાં હાઈએલર્ટ, સરહદ ઉપર સુરક્ષા વધારાઈ

નવી, દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સંવેદનશીલ વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય સરહદો પર સતર્કતા વધારી દેવામાં આવી છે. કોઈપણ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓને સતર્કતા અને દેખરેખ વધારવા સૂચના આપવામાં આવી છે. ડ્રોન દ્વારા શસ્ત્રો અને વિસ્ફોટકોના પરિવહનની સંભાવનાને કારણે ડ્રોન પ્રવૃત્તિઓ પર નજીકથી નજર […]

સરહદ પાસે પૂંછમાં ડ્રોન મારફતે મોકલાવેલી વિસ્ફોટક સામગ્રી સેનાએ કરી જપ્ત

પૂંછ 01 ડિસેમ્બર 2026: સેનાએ જમ્મુ વિભાગ હેઠળ LOC નજીક પૂંછમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સેનાએ પૂંછ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલી શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી હતી. તેમણે કહ્યું કે આ ઘટના વહેલી સવારે ખારી ગામના ચક્કન દા બાગ વિસ્તારમાં, રંગાર નાળા અને પૂંછ નદી વચ્ચે બની […]

રાજસ્થાનઃ સરહદ પાસેથી ઘુસણખોરી કરનાર પાકિસ્તાની નાગરિક ઝડપાયો

જયપુર, 1 જાન્યુઆરી 2026 : પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. બીજી તરફ સુરક્ષા દળો દ્વારા સરહદ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી પાકિસ્તાન તરફથી થતી ઘુસણખોરી અટકાવી શકાય. દરમિયાન રાજસ્થાનના જેસલમેર જિલ્લામાંથી ભારતીય જવાનોએ ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની નાગરિકને ઝડપી લીધો હતો. બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને […]

શાહિદ આફ્રિદીનું રોહિત અને વિરાટ વિશેનું નિવેદન સરહદ પારથી આવ્યું

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર કેપ્ટન શાહિદ આફ્રિદીનું સ્પષ્ટ કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ 2027ના ODI વર્લ્ડ કપ સુધી ચોક્કસપણે રમવું જોઈએ. તેમણે રોહિત અને વિરાટને ODI ટીમમાંથી બાકાત રાખવાના પ્રયાસો પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની કરોડરજ્જુ છે. તેમણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પણ નિશાન […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ગઈકાલે રાત્રે પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર તાલિબાનના હુમલા બાદ ભીષણ લડાઈ શરૂ થઈ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલા બાદ તાલિબાને પાકિસ્તાની લશ્કરી ચોકી પર હુમલો કર્યો હતો. વરિષ્ઠ તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ તાલિબાન સુરક્ષા દળોએ પાકિસ્તાની સૈનિકો પર સશસ્ત્ર કાર્યવાહી માટે હુમલા શરૂ કર્યા હતા. […]

દક્ષિણ બંગાળ: સરહદ પાસેથી સોનાના 20 બિસ્કિટ સાથે તસ્કર ઝડપાયો

કોલકાતાઃ ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર તહેનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દક્ષિણ બંગાળ સીમા પર એક મોટી સફળતા મળી છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના 143મી બટાલિયનના સતર્ક જવાનોએ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને એક તસ્કરને રંગેહાથ પકડી પાડ્યો હતો. તેની પાસેમાંથી કુલ 1116.27 ગ્રામ વજનના સોનાના 20 બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે […]

નેપાળ થઈને 37 પાકિસ્તાની-બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીની ફિરાકમાં, સરહદ પર હાઈ એલર્ટ

ઓપરેશન સિંદૂર બાદ ગભરાટમાં મુકાયેલ પાકિસ્તાન હવે નેપાળ થઈને ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ અનુસાર, નેપાળમાં લગભગ 37 શંકાસ્પદ પાકિસ્તાની અને બાંગ્લાદેશી હાજર છે. તેઓ કોઈક રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે લખનૌ, વારાણસી, અયોધ્યા અને મથુરા પર નિશાન સાધી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બહરાઇચથી […]

સરહદ ઉપર પાકિસ્તાન યુદ્ધવિરામનું સતત કરી રહ્યું છે ઉલ્લંધન, ફરી કર્યો ગોળીબાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાના કારણે નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ યથાવત્ છે. અહીં સતત 12મા દિવસે પાકિસ્તાની સૈન્ય ચોકીઓ દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 5-6 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂરની આસપાસના વિસ્તારો […]

ખેડૂત નેતાઓની અટકાયત બાદ શંભુ અને ખાનૌરી સરહદે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

અગ્રણી ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલેવાલ અને સરવન સિંહ પંધેરની અટકાયત બાદ પંજાબમાં શંભુ અને ખાનૌરી સરહદો પર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક અનિર્ણિત રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. જે બાદ ખેડૂતો વધુ વિરોધ માટે શંભુ બોર્ડર તરફ ગયા હતા. ખેડૂત નેતાઓ શંભુ સરહદ તરફ જઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code