1. Home
  2. Tag "BORDER"

પંજાબઃ પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસ્યું, BSFએ તોડી પાડ્યું

નવી દિલ્હીઃ પાકિસ્તાન બોર્ડર પર દરરોજ કોઈને કોઈ કૃત્ય કરતું રહે છે. હવે પંજાબમાં બોર્ડર પર પાકિસ્તાની ડ્રોને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરહદ ઉપર જવાનો તૈનાત સુરક્ષા જવાનોએ ગોળીબાર કરીને તેને તોડી પાડ્યું હતું. આ બનાવને પગલે સરહદ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. BSFના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રોને […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદ ઉપર ગોળીબારમાં છના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બાદ પાકિસ્તાન અને તાબિલાન વચ્ચેના સંબંધમાં ખટાશ આવી છે. એટલું જ નહીં બંને દેશ વચ્ચે સરહદ ઉપર પણ તણાવ વધ્યો છે. દરમિયાન બોર્ડર ઉપર તાલિબાની તથા પાકિસ્તાન આર્મી વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં છ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 17 વ્યક્તિઓ ઘાયલ થયાનું જાણવા […]

પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદ ઉપર સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો સુરક્ષા જવાનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ માટે ‘ત્રીજી આંખ’નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સરહદના 2290 કિલોમીટર લાંબા વિસ્તાર પર ‘CIBMS’ દ્વારા દેખરેખની તૈયારી છે અને તેનો રોડમેપ પણ તૈયાર છે. પાકિસ્તાનથી આવતા ડ્રોનને શોધવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ (એડીએસ) સાથે ફીટ કરાયેલા વાહનો ખરીદવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વિચારણા […]

પંજાબઃ ભારતીય જવાન સરહદ ભૂલથી પાર કરીને પાકિસ્તાનની સરહદમાં પ્રવેશ્યો હતો

નવી દિલ્હીઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં સંબંધ વધારે લથડ્યાં છે. દરમિયાન કેટલીકવાર સામાન્ય નાગરિક બોર્ડર ક્રોસ કરીને પડોશીદેશની સરહદમાં પ્રવેશે છે, જો કે, બંને દેશના જવાનો વચ્ચે મીટીંગ બાદ જે તે નાગરિકને પરત કરવામાં આવે છે. દરમિયાન પંજાબમાં સરહદ ઉપર ફરજ બજાવતા ભારતીય જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે એક જવાન ભૂલથી […]

બિકાનેરઃ સરહદ પાસેથી પાકિસ્તાન લખેલૂ બલૂન મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જયપુરઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના મોટાભાગના વ્યવહારો કાપી નાખ્યાં છે. દરમિયાન રાજસ્થાનના બિકાનેરમાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારમાંથી ફરી એકવાર પાકિસ્તાની બલૂન ઉડીને આવ્યું છે. બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું છે. પ્રાથમિક તપાસમાં બલૂનમાં કોઈ […]

રાજસ્થાનઃ બોર્ડર પર અનુપગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની યુવાનને સુરક્ષા જવાનોએ ઠાર માર્યો

નવી દિલ્હીઃ ભારતીય સરહદ ક્રોસ કરીને પાકિસ્તાની શખ્સો દ્વારા ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન રાજસ્થાનમાં શ્રીગંગાનગર જિલ્લામાં અનુપગઢ સેક્ટરમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની શખ્સને બીએસએફએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પાકિસ્તાન શખ્સ પરત જવાને બદલે બોર્ડર ઉપર આવતા ભારતીય સુરક્ષા જવાનોએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. પોલીસે […]

સરહદ પરની સ્થિતિ ભારત-ચીન સંબંધોની સ્થિતિ નક્કી કરશેઃ એસ.જયશંકર

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, સરહદ પરની સ્થિતિ ભારત-ચીનના સંબંધોની સ્થિતિ નક્કી કરશે. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી સૈન્ય ગતિરોધ વચ્ચે વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સરહદ પરની સ્થિતિ […]

સરહદ ઉપર તૈનાત ભારતીય સુરક્ષા જવાનો આવી રીતે કરે છે રક્ષાબંધન પર્વની ઉજવણી

નવી દિલ્હીઃ દેશમાં દિવાળી, હોળી સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનોને કારણે જ આપણે આ તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ, ત્યારે પરિવારથી દૂર આ જવાનો પોતાના સાથીઓ સાથે તહેવારની ઉજવણી કરે છે. રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ બહેનો પણ સરહદ ઉપર તૈનાત પોતાના ભાઈને […]

જમ્મુ-કાશ્મીરઃ બોર્ડર પર ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન નજરે પડ્યું, સુરક્ષા જવાનોએ કર્યું ફાયરિંગ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર (IB) પર પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ છે. રાત્રે 9:40 કલાકે બીએસએફના જવાનોએ કાનાચક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ચમકતી લાઈટ જોઈ હતી. આના પર બીએસએફના સતર્ક જવાનોએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા જવાનો દ્વારા આજે સવારથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, શુક્રવારે રાત્રે 9:40 […]

જમ્મુ-કાશ્મીરઃ સરહદથી માત્ર 150 મીટરના અંતરે પાકિસ્તાની સુરંગ મળી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે આતંકવાદીઓ સુરંગનો ઉપયોગ કરતા હોવાનું અગાઉ સામે આવ્યું હતું. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ અનેક આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં છે. એટલું જ અત્યાર સુધી અનેક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. આ ઉપરાંત સરહદની આસપાસના વિસ્તારમાં સુરંગનોને પણ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code